સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર: આહીર સમાજની બે દિકરીઓ કેનાલમાં ડૂબી | SatyaNirbhay News Channel
સાંતલપુર: આહીર સમાજની બે દિકરીઓ કેનાલમાં ડૂબી | SatyaNirbhay News Channel
#palitana જયા રીયાબીલીટી સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયું.
#palitana જયા રીયાબીલીટી સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરાયું.
দৰঙৰ চহিৰ ভূঞালৈ সন্মানীয় ডক্তৰেট উপাধি।
দৰঙৰ চহিৰ ভূঞালৈ সন্মানীয় ডক্তৰেট উপাধি। দৰং জিলা সাহিত্য সভাৰ প্ৰাক্তন সভাপতি,অসম সাহিত্য সভাৰ...
જેસરના બેડા ગામે સિંહે 2 વ્યક્તિ પર કરેલ હુમલામાં ઇજાગ્રસ્તને મહુવાની જનરલ હોસ્પિટલમાં લવાયા.
જેસરના બેડા ગામે સિંહે 2 વ્યક્તિ પર કરેલ હુમલામાં ઇજાગ્રસ્તને મહુવાની જનરલ હોસ્પિટલમાં લવાયા.