સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા 
 
                      ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા
                  
   વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી પ્રંસગે દિવ્યાંગોને ભોજન પીરસાયુ.... 
 
                      જીવદયા ફાઉન્ડેશન દ્વારા...
 
વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી પ્રંસગે દિવ્યાંગોને ભોજન પીરસાયુ.......
                  
   অৰবিন্দ কেজৰিৱালক ৰাতিৰ আহাৰ গ্ৰহণৰ বাবে নিমন্ত্ৰণ দিলে গুজৰাটী অটোচালকে। 
 
                      অৰবিন্দ কেজৰিৱালক ৰাতিৰ আহাৰ গ্ৰহণৰ বাবে নিমন্ত্ৰণ দিলে গুজৰাটী অটোচালকে।
                  
   ‘Mission Raniganj’ की Akshay Kumar ने क्यूं की Shah Rukh Khan की Film Pathaan और Jawan से तुलना 
 
                      ‘Mission Raniganj’ की Akshay Kumar ने क्यूं की Shah Rukh Khan की Film Pathaan और...
                  
   
  
  
  
   
   
  