સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ. કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત અભિમુખતા કાર્યક્રમનું આયોજન
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ...
Breaking News: Sandip Ghosh के पिता के घर ईडी की छापेमारी जारी, 2 फ्लैटों पर सर्च ऑपरेशन | Kolkata
Breaking News: Sandip Ghosh के पिता के घर ईडी की छापेमारी जारी, 2 फ्लैटों पर सर्च ऑपरेशन | Kolkata
बिना पासवर्ड के ही हैक हो सकता है Google अकाउंट, यूजर्स की बढ़ी टेंशन; जानें डिटेल
साइबर सुरक्षा कंपनी CloudSEK ने यूजर्स की प्राइवेसी को लेकर जरूरी जानकारी दी है। कंपनी के मुताबिक...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વેસ્ટર્ન રેલ્વે દ્વારા આયોજીત મોટર સાયકલ રેલી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે પ્રોટેક્શન ફોર્સ વેસ્ટર્ન રેલ્વે દ્વારા આયોજીત મોટર સાયકલ રેલી.