સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিটিআৰত বৃদ্ধি পাইছে শিশু সৰবৰাহ:: মুছলপুৰত ৰাষ্ট্ৰীয় শিশু সুৰক্ষা আয়োগৰ কৰ্মশালা
বাক্সা: ৰাজ্য তথা বিটিআৰত উদ্বেগজনক ভাৱে বৃদ্ধি পাইছে শিশু সৰবৰাহ । বিটিআৰৰ চিৰাং জিলাৰে পৰা বিগত...
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022
JETPUR જેતપુરના પેઢલા ગામે ઘઉંના બિયારણમાં ભેળસેળ અંગે ફરિયાદ 08 11 2022
ડો. ધારિણી બેન શુક્લ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન..
શ્રીમતિ ધારીણીબેન શુક્લ શૈક્ષણિક સંકુલ માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું...
Israel Hamas जंग के बीच America में फिलिस्तीनी बच्चे को मारने की वजह जानकार हैरान रह जाएंगे?
Israel Hamas जंग के बीच America में फिलिस्तीनी बच्चे को मारने की वजह जानकार हैरान रह जाएंगे?