સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asian Games 2023: India ने 41 साल बाद जीता स्वर्ण, चीन को पछाड़ा | Latest News
Asian Games 2023: India ने 41 साल बाद जीता स्वर्ण, चीन को पछाड़ा | Latest News
UP में Bhupendra Chaudhary के घर के बाहर उमड़ा युवाओ का प्रदर्शन | UP Politics | UP Bharti | Aaj Tak
UP में Bhupendra Chaudhary के घर के बाहर उमड़ा युवाओ का प्रदर्शन | UP Politics | UP Bharti | Aaj Tak
ભાદરવી પૂનમના મહામેળા માં પધારવા માંઇ ભક્તોને નિમંત્રણ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...
ભાદરવી પૂનમના મહામેળા માં પધારવા માંઇ ભક્તોને નિમંત્રણ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...