સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी से माफी की मांग को लेकर संसद में घमासान, कार्यवाही 2 बजे तक स्थगित
नई दिल्ली, संसद के बजट सत्र का दूसरा चरण भी पहले की तरह धुलता नजर आ रहा है। सत्ता पक्ष और...
राजकोट के गेम जोन अग्निकांड से क्या है राजस्थान का कनेक्शन !
गुजरात के राजकोट में गेम जोन में आग लगने से 27 लोगों समेत 12 बच्चो की जान चली गई थी. पालनपुर की...
IND vs AUS: 'गिरकर ही इंसान सबक सीखता है', आलोचनाओं से घिरे सूर्यकुमार यादव के बचाव में उतरा यह भारतीय खिलाड़ी
टीम इंडिया के मिडिल ऑर्डर बल्लेबाज सूर्यकुमार यादव (Suryakumar Yadav) का बल्ला ऑस्ट्रेलिया के...
দৰঙৰ দলগাঁৱত বৃহৎ পৰিমানৰ গাঞ্জাৰ সৈতে এজনক আটক ।
দৰঙৰ দলগাঁৱত বৃহৎ পৰিমানৰ গাঞ্জাৰ সৈতে এজনক আটক ।
Shimla Shiv Mandir Landslide : भयानक मंज़र देख Rescue Team के उड़े होश! फिर जो हुआ...!Himachal
Shimla Shiv Mandir Landslide : भयानक मंज़र देख Rescue Team के उड़े होश! फिर जो हुआ...!Himachal