સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરમાં ચાઈનીઝ દોરી વેચતો એક ઈસમ ઝડપાયો
પાવીજેતપુરમાં ચાઈનીઝ દોરી વેચતો એક ઈસમ ઝડપાયો
...
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
Kolkata Rape-Murder Case: कोलकाता कांड के कितने किरदार, कहां तक पहुंची जांच? | Supreme Court
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
જસદણ ચીતલીયા કારખાનાં માંથી 220કી લો એલ્યુમિનિયમ ચોરી કરતા તસ્કરો
મહિલા સશક્તિકરણ નુ આયોજન
આજ રોજ અમદાવાદ ના નારોલ વિસ્તાર માં આકૃતિ ટાઉનશિપ માં મિશન ન્યુ ઇન્ડિયા , મહિલા સહાય કેન્દ્ર PBSC...
अच्छे अंक लाने पर प्रिंसिपल ने बच्चो को कराई हवाई यात्रा
ग्रामीण बच्चों ने करी पहली हवाई यात्रा तो खिले चेहरे
अच्छे अंक लाने पर प्रिंसिपल ने बच्चो को कराई...