સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ, સરપંચ સહિત 500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાં...
ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ, સરપંચ સહિત 500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાં...
બાઈક સવારને બોલેરો ગાડીએ ટક્કર મારતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
બાઈક સવારને બોલેરો ગાડીએ ટક્કર મારતાં સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ....
India Maldives Row: Modi पर टिप्पणी करने के बाद अचानक मालदीव ने भारतीय राजदूत को किया तलब! ABP LIVE
India Maldives Row: Modi पर टिप्पणी करने के बाद अचानक मालदीव ने भारतीय राजदूत को किया तलब! ABP LIVE
इंटर के परीक्षार्थियों ने हंगामे के बाद लगाया जाम; पुलिस ने भांजी लाठियां, फूट-फूटकर रोते रहे छात्र-छात्राएं
Bihar Board 12th Exam 2024 बिहार में इंटर की परीक्षाएं शुरू हो गई हैं। गुरुवार को परीक्षा का पहला...
વાડવા ગામે જમીનમાં ભાગ બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
વાડવા ગામે જમીનમાં ભાગ બાબતે ઝગડો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
મળતી માહિતી...