સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खाटू श्याम मंदिर 15 मई को रहेगा बंद, बड़ी वजह आई सामने
राजस्थान के खाटू श्याम मंदिर में लाखों श्रद्धालु दर्शन करने आते हैं. श्याम बाबा को हारे का सहारा...
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে
અમદાવાદઃ પત્નીએ પતિની હત્યા કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો!
આવી જ એક ઘટના અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સામે આવી છે જે ચિંતાનો વિષય છે. અહીં એક પત્નીએ તેના...
सचिन पायलट ने केंद्रीय बजट पर दी बड़ी प्रतिक्रिया, कहा- 'कांग्रेस की घोषणा पत्र की नीतियों को किया शामिल'
लोकसभा में केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने साल 2024-25 का पूर्ण बजट पेश किया है. मोदी...
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ত ৰ্হাট থব জুবিন গাৰ্গৰ সংগীতানুষ্ঠান।
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ত ৰ্হাট থব জুবিন গাৰ্গৰ সংগীতানুষ্ঠান।