સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BREAKING NEWS: लोकसभा चुनाव के लिए BSP ने जारी की 11वीं लिस्ट | Lok Sabha Election 2024 | Aaj Tak
BREAKING NEWS: लोकसभा चुनाव के लिए BSP ने जारी की 11वीं लिस्ट | Lok Sabha Election 2024 | Aaj Tak
विभाजन विभीषिका स्मृति दिवस“के उपलक्ष्य
में साबरमती स्टेशन पर प्रदर्शनी का आयोजन
भारतीय रेलवे पर 14 अगस्त को “विभाजन विभीषिका स्मृति दिवस “के रूप में मनाया जा...
દાહોદમાં રહેતી એક યુવતીને એક યુવક દ્વારા ફેક ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ આઈ.ડી. બનાવી બિભત્સવાણી અને ફોટાઓ અપલોડ કરી રૂપીયાની માંગણી કરી ઓનલાઈન સ્ટોકીંગના ગુનામાં દાહોદ બી. ડિવીઝન પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ભાભરા જિલ્લામાંથી યુવકને ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણ
દાહોદ શહેરમાં રહેતી એક યુવતીના ફોટોગ્રાફ્સ લઈ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સોશિયલ ચેટિંગ એપ્લિકેશન...