જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस #किला का #secret किसी को भी नहीं मालूम, यहां कोई नहीं आया
इस #किला का #secret किसी को भी नहीं मालूम, यहां कोई नहीं आया
किरोड़ी लाल मीना की एसएमएस अस्पताल में हुई सर्जरी
*भाजपा के दिग्गज नेता किरोड़ी लाल मीना की एसएमएस अस्पताल में हुई सर्जरी, कुशलक्षेम पूछने वालों का...
બોટાદના લાઠીદડમાં જાહેરનામાનો ભંગ કરતો વીડીયો....
બોટાદના લાઠીદડમાં જાહેરનામાનો ભંગ કરતો વીડીયો....
Aadhaar Card Update: 14 जून तक बिना एक रुपया दिए अपना आधार करें अपडेट, जानिए कैसे उठा सकते हैं इसका फायदा
नई दिल्ली, बिजनेस डेस्क। Online Aadhaar Card Update: आधार कार्ड अपडेट करवाना पहले के मुकाबले...