જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ ના પવિત્ર તહેવાર નિમિતે જસદણ ના આનંદ નગર વિસ્તાર માં, આનંદ નગર યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું અને તેમાં દરરોજ સવાર સાંજ આરતી નું આયોજન કરવામાં આવે છે ..આ માટે આનંદ નગર યુવક મંડળ ના પ્રમુખ યશવંતભાઈ ઢોલરિયા તથા પાસ સમિતિના સભ્ય નવનીત ધડુક તથા ધર્મેશભાઈ ઢોલરીયા સુધીરભાઈ કાકડીયા સિદ્ધાર્થભાઈ માનસરા તથા સમગ્ર યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WhatsApp ने वेरिफिकेशन चेकमार्क को लेकर किया बड़ा बदलाव, हरा नहीं; नीला हो गया है अब रंग
अब आपको वॉट्सऐप के इंटरफेस में एक नया बदलाव नजर आएगा। दरअसल कंपनी ने इस बार अपने वेरिफिकेशन...
अभियान चलाकर उच्च जोखिम वाली गर्भवती महिलाओं को चिन्हित किया
मएसएमए के तहत शनिवार को चिकित्सा विभाग ने जिलेभर में विशेष अभियान प्रधानमंत्री सुरक्षित मातृत्व...
ઉમરેઠ બી. એ. પી. એસ સ્વામિનારાયણ સંસ્થા ના નફ્ફટ પુંજારી એ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ .
સારા સંસ્કારની વાતો કરતી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના નફ્ફટ પૂજારીએ યુવતી પર અવારનવાર...
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ
Breaking News: गेहूं की बोरी के नीचे दबने से एक मजदूर की मौत, CCTV में कैद हुई वीडियो | Aaj Tak
Breaking News: गेहूं की बोरी के नीचे दबने से एक मजदूर की मौत, CCTV में कैद हुई वीडियो | Aaj Tak