ગતરોજ સીમાડા નાકા ખાતે ભાજપના કાર્યકર્તા દ્વારા ગણેશ ચતુર્થી શુભેચ્છા ના બેનરો લગાડવા જતા ત્યાં આપના કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાડી કાર્યકર્તા ઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.ગુજરાતના હિન્દુ ધર્મપ્રેમી પ્રજાની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ગુજરાતની જનતા આ સાખી નહીં લેય.