ચાવાદિયા ગામે રામ દેવ પીર નું આખ્યાન કરાયું હતું તેમાં ગામ ના મોટી સંખ્યા માં યુવાનો હાજર રહી ને આ આખ્યાન ને સફળ બનાવ્યું હતું અને ગામ માં ધાર્મિક કાર્યો માં ગામ અગ્રેસર રહે તે માટે આ પોગ્રમ રાખવામાઆવ્યા ચાવાદિયા ગામે આ આખ્યાનકરવામા આવ્યું તેમાં મોટી સંખ્યા માં ગામ લોકો હાજર રહી ને પોગ્રામ સફળ બનાવ્યો હતો તેમાં ભગવાન ના અલગ અલગ રૂપ ધારણ કરી ને પોગરમ કરવામાં આવ્યો હતો