કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
ડો.બાબા સાહેબ આંબેડકર ચોક રાજ હોટલ સુરેન્દ્રનગર જિલ્લા મથક ઉપર 132 મી જન્મ જયંતી નિમિત્તે ડોક્ટર...
હાલોલ ટાઉન પોલીસ મથકે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.
હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે આજે ગુરૂવારના રોજ જનતા અને પોલીસ વચ્ચેના સુમેળ ભર્યા સંબંધોને જાળવી...
Delhi Air Pollution News: 'Kejriwal ने प्रदूषण के लिए कुछ नहीं किया' - Shehzad Poonawalla | Aaj Tak
Delhi Air Pollution News: 'Kejriwal ने प्रदूषण के लिए कुछ नहीं किया' - Shehzad Poonawalla | Aaj Tak
राष्ट्रीय स्वयंसेवकों ने तालेड़ा में किया वृक्षारोपण
बूंदी। राष्ट्रीय स्वयंसेवक संघ के स्वयंसेवको ने तालेड़ा खण्ड के अकतासा व तालेड़ा में विभिन्न...