કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vibrant Gujarat Summit: PM मोदी आज करेंगे 'वाइब्रेंट गुजरात समिट' का उद्घाटन, विदेशी मेहमान शामिल
Vibrant Gujarat Summit: PM मोदी आज करेंगे 'वाइब्रेंट गुजरात समिट' का उद्घाटन, विदेशी मेहमान शामिल
Congress Manifesto: Arjun Ram Meghwal का बड़ा बयान, कहा- Congress घोषणा कर सकती है पूरा नहीं
Congress Manifesto: Arjun Ram Meghwal का बड़ा बयान, कहा- Congress घोषणा कर सकती है पूरा नहीं
Corona के बाद जानलेवा हुआ H3N2 Virus; 2 की मौत सैकड़ा भर चपेट में, जानें लक्षण और बचाव
भारत में हरियाणा और कर्नाटक में H3N2 इन्फ्लूएंजा वायरस से पहली दो मौतें दर्ज की गई हैं. स्वास्थ्य...
ભર શિયાળે રાજય માં માવઠું
ભરશિયાળે રાજ્યમાં માવઠાનો માર
8 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં માવઠું પડ્યું
તાલાળા...