કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Get Clear and Glowing Skin This Winter (4 Step Ayurvedic Routine) | Fit Tuber Hindi
Get Clear and Glowing Skin This Winter (4 Step Ayurvedic Routine) | Fit Tuber Hindi
દેવગઢબારીયામાં પૂર્વ મંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
#buletinindia #gujarat #dahod
લાઠી ચાંવડ ગામે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાંથી મોબાઇલની ચોરી થઈ
લાઠી ચાંવડ ગામે આવેલ 66 કેવી સબ સ્ટેશનમાંથી મોબાઇલની ચોરી થઈ
किफायती कीमत में आ गए दो नए एयर प्यूरीफायर, ऐप से होंगे कंट्रोल, तेजी से देंगे साफ हवा
ठंड का मौसम आते ही वायू प्रदूषण की समस्या भी होने लगती है। खासतौर पर दिल्ली-एनसीआर और इसके आसपास...