કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| कांद्याचा झाला वांधा! कांदा भावातील घसरणीमुळे शेतकरी अडचणीत!
MCN NEWS| कांद्याचा झाला वांधा! कांदा भावातील घसरणीमुळे शेतकरी अडचणीत!
শিৱসাগৰ ছোৱালী কলেজৰ হীৰকজয়ন্তী ৰ উদ্যাপনৰ সামৰণি অনুষ্ঠান।
১৯৬৪ চনত শিৱসাগৰত ছোৱালীৰ উচ্চ শিক্ষাৰ প্ৰয়োজনীয়তা অনুভৱ কৰি বিশিষ্ট আইনবিদ প্ৰয়াত তোষেশ্বৰ দত্তৰ...
हातातोंडाशी आलेलं पीक मातीमोल, शेतकरी धाय मोकलून रडू लागले..
"महसूल विभागाने पाहणी करून नुकसान भरपाई द्यावी अशी मागणी शेतकऱ्यांची"
हातातोंडाशी आलेलं पीक मातीमोल, शेतकरी धाय मोकलून रडू लागले..
"महसूल विभागाने पाहणी करून नुकसान...
પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન | SatyaNirbhay News Channel
પાટણ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન | SatyaNirbhay News Channel
তেজপুৰত বাইক চুৰি
মাত্ৰ ২০ চেকেণ্ড। ২০ চেকেণ্ডতে এখন ডেৰ লাখ টকীয়া পালচাৰ বাইক লৈ উধাও গভাইত বাইক চোৰৰ।...