કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱৰ ছাতনগুৰীত অংকীয়া ভাওনা প্ৰদৰ্শন
*মৰিগাঁও ছাটনগুৰিত জগত গুৰু শ্ৰীমন্ত শঙ্কৰদেৱৰ পৱিত্ৰ তিৰোভাৱ তিথি উপলক্ষে অনুষ্ঠিত হল অংকীয়া...
વિશ્વયુવા દિવસ ના ઉપક્રમે મહુધા ખાતે શિક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેડળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિશ્વ યુવા દિવસના ઉપક્રમે મહુધા ખાતે શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ...
शासकीय माध्यमिक विद्यालय तिदुनी में बड़े धूमधाम से मनाया गया शिक्षक दिवस
शासकीय माध्यमिक विद्यालय तिदुनी में बड़े धूमधाम से मनाया गया शिक्षक दिवस शिक्षकों एवं बच्चों के...
किसान और उसके साथियों की चमकी किस्मतमिला उज्ज्वल किस्म का 3.21 कैरेट का हीरा।
किसान और उसके साथियों की चमकी किस्मतमिला उज्ज्वल किस्म का 3.21 कैरेट का हीरा।
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...