કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Defamation Case: लोकसभा सदस्यता बहाली न होने पर Sanjay Raut बोले-'राहुल गांधी से डर..'!
Rahul Gandhi Defamation Case: लोकसभा सदस्यता बहाली न होने पर Sanjay Raut बोले-'राहुल गांधी से डर..'!
केजरीवाल और आम आदमी पार्टी के डीएनए में अराजकता : तरुण चुघ
सच का सामना करने की बजाय मध्य प्रदेश भागने से केजरीवाल के गुनाह और भ्रष्टाचार के दोष कम नहीं...
સુપરફાસ્ટ ન્યુઝ : જુઓ અત્યાર સુધીના મહત્ત્તવના સમાચાર @Sandesh News
સુપરફાસ્ટ ન્યુઝ : જુઓ અત્યાર સુધીના મહત્ત્તવના સમાચાર @Sandesh News
‘किसान तो जीवन भर रोता रहता है’ Mandsaur में किसान, रोज़गार और पलायन के मुद्दे पर लोग भिड़ गए
‘किसान तो जीवन भर रोता रहता है’ Mandsaur में किसान, रोज़गार और पलायन के मुद्दे पर लोग...