કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન મુથુટ ફાયનાન્સમાંથી લીધેલી લોનના બે હપ્તો ન ભરાયા હોવાથી 25 ટકા વ્યાજ વસૂલ્યું હતું. જે રકમ પરત કરવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા મૌલીકભાઈ નિલેશભાઈ દવેએ શહેરના ગોંડલ રોડ પર આવેલી મુથુટ ફાયનાન્સની બ્રાંચમાંથી સોનુ ગીરવે મુકી રૂા. 5 લાખની લોન લીધી હતી. જેનું 12 ટકા વ્યાજ હતું. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેઓ હપ્તો ભરવા ગયેલા પણ બ્રાંચ બંધ હોવાથી બે માસના હપ્તા જમા થઇ શક્યા નહોતા. ત્યારબાદ બ્રાંચ ખુલતા બે માસના હપ્તા નથી ભર્યા તેવું જણાવી 25 ટકા વ્યાજ લેવાયું હતું જેથી રૂા. 30 હજાર વધુ જમા કરાવવા પડ્યા હતા. લોન ચુકતે થઇ ગયા પછી મૌલીકભાઇએ પોતાના એડવોકેટ મારફત આ વધુ લીધેલી રકમ ચુકતે કરવા મુથુટ ફાયનાન્સને નોટીસ પાઠવી હતી. જો કે રકમ પરત ન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Honor X9b: इंडियन मार्केट में जल्द एंट्री करेगा हॉनर का नया धांसू फोन, 108MP कैमरा के साथ मिलेंगे ये धांसू फीचर्स
Honor X9b India Launch Date बीआईएस लिस्टिंग से पुष्टि होती है कि Honor X9b ऑनर द्वारा भारत में...
ગારીયાધાર બેઠક પર કોંગ્રેસના દિવ્યેશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી
ગારીયાધાર બેઠક પર કોંગ્રેસના દિવ્યેશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી
गाजा में युद्ध को लेकर इज़राइली सरकार पर भड़की प्रियंका गांधी
कांग्रेस नेता प्रियंका गांधी ने शुक्रवार को गाजा पर युद्ध को लेकर इजराइली सरकार पर जबरदस्त हमला...
તિરંગાના લાઇટિંગ સાથે ડેમનો અદભુત નજારો:કાંકરાપાર ડેમ ઓવરફ્લો થતાં તિરંગાની લાઇટિંગ કરાઈ
તિરંગાના લાઇટિંગ સાથે ડેમનો અદભુત નજારો:કાંકરાપાર ડેમ ઓવરફ્લો થતાં તિરંગાની લાઇટિંગ કરાઈ
સાંતલપુર તાલુકાના વૌવામા લમ્પી વાયરસે કહેર વરતાવ્યો
સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં લમ્પી વાયરસને પગલે અનેક પશુઓના મોત થવા પામ્યા હતા. જેના પગલે...