રાજકોટ જિલ્લાના ઢાંક ગામમાં આવેલ છે સિદ્ધિવિનાયક દેવનુ પૌરાણિક મંદિર જ્યાં ગણપતિ મહારાજને પત્ર લખીને પોતાના દુઃખ જણાવો એટલે ગણપતિ મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે.