મનપાની ફૂડ શાખા દ્વારા લેવાતા અને અમદાવાદ લેબોરેટરીમાં પાસ થતા નમુનાના રીપોર્ટ પર વધુ શંકા જન્માવતા બે રીપોર્ટ પુનાની લેબોરેટરીમાંથી આવતા ચકચાર મચી છે. પરાબજારના દરજી બજારની પેઢીમાંથી લેવાયેલો અને અમદાવાદ પાસ થયેલા મસાલાના સેમ્પલના પરીક્ષણ પુના ખાતે મહાપાલિકાએ ‘સ્થાનિક રીપોર્ટ પડકારીને’ ચકાસવાનું ચાલુ રખાવતા વધુ બે રીપોર્ટ ફેઇલ જાહેર થયા છે. મનપાના ફૂડ સેફટી વાનમાં સ્પષ્ટ રીતે મસાલામાં ભેળસેળ દેખાતી હોવા છતાં અમદાવાદ લેબમાં પાસ થતા કદાચ પ્રથમ વખત કોર્પો.એ આ રીપોર્ટને પડકારવા નકકી કર્યુ હતું. રીએનાલીસીસ માટે પુનામાં સેમ્પલ મોકલતા બાકીના બે નમુના પણ અનસેફ જાહેર થયા છે. આથી સ્થાનિક ફૂડ તંત્રની આ જાહેર આરોગ્યના હિતની કામગીરી વચ્ચે તંત્રના જ કેટલાક લાગતા વળગતા લોકો આવા વેપારીઓના ‘સલાહકાર’ બનીને અમદાવાદ સુધી પહોંચી જતા હોવાની શંકા અને ચર્ચા આરોગ્ય શાખામાં જોરશોરથી થવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી રામ કુમારદાસજી નો થોડાક સમય પહેલા હરિદ્વારમાં સ્વર્ગવાસ થતા.. મહેમદાવાદ માં શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કર્યક્રમ યોજાયો....
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી મહારાજ જેમનું ગત 21 તારીખે સકેતવાસ થયા છે એ નિમિત્તે...
सम्मेत शिखर को लेकर जैन समाज का हुआ प्रदर्शन ||
सम्मेत शिखर को लेकर जैन समाज का हुआ प्रदर्शन ||
लग्नाचे आमिष दाखवून त्या राजकीय नेत्याचा महिलेवर बलात्कार
औरंगाबाद : एका विवाहितेला लग्नाचे अमिष दाखवून वारंवार अत्याचार करीत महिलेच्या पोटावर लाथ मारुन...
তিনিচুকীয়া জিলাৰ পেঙেৰীত পৰম্পৰাগত ভূঁই ৰোৱা উৎসৱ
তিনিচুকীয়া জিলাৰ পেঙেৰীত পৰম্পৰাগত ভূঁই ৰোৱা উৎসৱ
येवलवाडी कराचे हाल थांबवण्यासाठी जि.प बांधकाम विभागाने रस्तावर तात्काळ पुल करावा - किशोर नागरगोजे
पाटोदा (प्रतिनिधी) पाटोदा तालुक्याला जोडणारा येवलवाडी मधील अतिशय महत्त्वाचा रस्ता जिल्हा परिषद...