મનપાની ફૂડ શાખા દ્વારા લેવાતા અને અમદાવાદ લેબોરેટરીમાં પાસ થતા નમુનાના રીપોર્ટ પર વધુ શંકા જન્માવતા બે રીપોર્ટ પુનાની લેબોરેટરીમાંથી આવતા ચકચાર મચી છે. પરાબજારના દરજી બજારની પેઢીમાંથી લેવાયેલો અને અમદાવાદ પાસ થયેલા મસાલાના સેમ્પલના પરીક્ષણ પુના ખાતે મહાપાલિકાએ ‘સ્થાનિક રીપોર્ટ પડકારીને’ ચકાસવાનું ચાલુ રખાવતા વધુ બે રીપોર્ટ ફેઇલ જાહેર થયા છે. મનપાના ફૂડ સેફટી વાનમાં સ્પષ્ટ રીતે મસાલામાં ભેળસેળ દેખાતી હોવા છતાં અમદાવાદ લેબમાં પાસ થતા કદાચ પ્રથમ વખત કોર્પો.એ આ રીપોર્ટને પડકારવા નકકી કર્યુ હતું. રીએનાલીસીસ માટે પુનામાં સેમ્પલ મોકલતા બાકીના બે નમુના પણ અનસેફ જાહેર થયા છે. આથી સ્થાનિક ફૂડ તંત્રની આ જાહેર આરોગ્યના હિતની કામગીરી વચ્ચે તંત્રના જ કેટલાક લાગતા વળગતા લોકો આવા વેપારીઓના ‘સલાહકાર’ બનીને અમદાવાદ સુધી પહોંચી જતા હોવાની શંકા અને ચર્ચા આરોગ્ય શાખામાં જોરશોરથી થવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भदरवा जी आर भगत हाईस्कूल में सत्यनारायण देव और अन्य
भदरवा जी आर भगत हाईस्कूल में सत्यनारायण देव और अन्य
Odisha Train Accident: CM Mamata Banerjee के चेक बांटने पर Suvendu Adhikaari के सवाल | ABP LIVE
Odisha Train Accident: CM Mamata Banerjee के चेक बांटने पर Suvendu Adhikaari के सवाल | ABP LIVE
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છના અંજારમાં ‘વીર બાલક સ્મારક’નું ઉદ્ઘાટન કરશે.
26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છ-ગુજરાત સહિત સમગ્ર દેશ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હતો, પરંતુ...