મનપાની ફૂડ શાખા દ્વારા લેવાતા અને અમદાવાદ લેબોરેટરીમાં પાસ થતા નમુનાના રીપોર્ટ પર વધુ શંકા જન્માવતા બે રીપોર્ટ પુનાની લેબોરેટરીમાંથી આવતા ચકચાર મચી છે. પરાબજારના દરજી બજારની પેઢીમાંથી લેવાયેલો અને અમદાવાદ પાસ થયેલા મસાલાના સેમ્પલના પરીક્ષણ પુના ખાતે મહાપાલિકાએ ‘સ્થાનિક રીપોર્ટ પડકારીને’ ચકાસવાનું ચાલુ રખાવતા વધુ બે રીપોર્ટ ફેઇલ જાહેર થયા છે. મનપાના ફૂડ સેફટી વાનમાં સ્પષ્ટ રીતે મસાલામાં ભેળસેળ દેખાતી હોવા છતાં અમદાવાદ લેબમાં પાસ થતા કદાચ પ્રથમ વખત કોર્પો.એ આ રીપોર્ટને પડકારવા નકકી કર્યુ હતું. રીએનાલીસીસ માટે પુનામાં સેમ્પલ મોકલતા બાકીના બે નમુના પણ અનસેફ જાહેર થયા છે. આથી સ્થાનિક ફૂડ તંત્રની આ જાહેર આરોગ્યના હિતની કામગીરી વચ્ચે તંત્રના જ કેટલાક લાગતા વળગતા લોકો આવા વેપારીઓના ‘સલાહકાર’ બનીને અમદાવાદ સુધી પહોંચી જતા હોવાની શંકા અને ચર્ચા આરોગ્ય શાખામાં જોરશોરથી થવા લાગી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ...
কৃতিমান ৰাভা ছাত্ৰ ছাত্ৰীক অভিনন্দন অনুষ্ঠান।
টংলা চমুৱাপাৰাত নিখিল ৰাভা ছাত্ৰ সন্থা আৰু নিখিল ৰাভা মহিলা পৰিষদ ওদালগুৰি জিলা সমিতিৰ উদ্যোগত...
Golaghat Thief :Five Shop Breaking__## বিশ্বকৰ্মা পূজাৰ আনন্দ উল্লাসৰ মাজতে নিশা গোলাঘাট নগৰৰ চাউল
Golaghat Thief :Five Shop
Breaking__
## বিশ্বকৰ্মা পূজাৰ আনন্দ উল্লাসৰ...