રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रदेश में भारी बारिश की चेतावनी
प्रदेश के कई जिलों में भारी से अति भारी बारिश की चेतावनी, मौसम विज्ञान केंद्र ने जारी किया अलर्ट,...
ડાકોર ખાતે સંત રવિદાસ મહારાજ ની 648 મી જન્મ જયંતિ પર્વે ની ઊજવણી કરવામાં આવી
*સંત શિરોમણી રવિદાસજી મહારાજ ની 648 મી જન્મ જયંતિ(મહાસુદ પૂર્ણિમા)ના પર્વની ઉજવણી ડાકોર ખાતે સંત...
कैसे करें Investment Plan कि Retirement तक आराम से जमा हो जाएं 10 करोड़ रुपये?
कैसे करें Investment Plan कि Retirement तक आराम से जमा हो जाएं 10 करोड़ रुपये?