રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના કયા ગામના ગામજનો દ્વારા મતદાન બહિષ્કાર ની ચીમકી આપવામાં આવી?શા માટે?જુઓ
તળાજાના કયા ગામના ગામજનો દ્વારા મતદાન બહિષ્કાર ની ચીમકી આપવામાં આવી?શા માટે?જુઓ
MP Voting Updates: CM शिवराज ने परिवार के साथ डाला वोट, देखें तस्वीरें | BJP Vs Congress | Latest
MP Voting Updates: CM शिवराज ने परिवार के साथ डाला वोट, देखें तस्वीरें | BJP Vs Congress | Latest
Ahmedabad : જુહાપુરા ખાતે આવેલ ગાંધી હોલમાં આજે રમઝાન ઈફ્તારી નું આયોજન 2023 live..! update
Ahmedabad : જુહાપુરા ખાતે આવેલ ગાંધી હોલમાં આજે રમઝાન ઈફ્તારી નું આયોજન 2023 live..! update
Kia Cars: किआ मोटर्स भारत में करने जा रही है ये काम, आप भी इस तरह से उठा सकते हैं फायदा
साउथ कोरियाई वाहन निर्माता Kia Cars की ओर से भारत में अपने ग्राहकों के लिए एक नया अभियान शुरू...
जम्मू में आतंकियों की फायरिंग से 1 जवान शहीद:मिलिट्री स्टेशन पर छिपकर गोली चलाई
जम्मू-कश्मीर के सुंजवान मिलिट्री स्टेशन पर सोमवार सुबह आतंकियों ने सेना पर फायरिंग की है। इसमें...