રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશજીની મૂર્તિ લઈને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો ગણેશજીની સ્થાપના કરે છે.
ગણેશજીની મૂર્તિ લઈને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો ગણેશજીની સ્થાપના કરે છે.
ટિકિટને લઈ MLA મોહનસિંહ રાઠવાનું નિવેદન
#buletinindia #gujarat #chotaudepur
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પ્રેસ કોન્ફરન્સ!#bjp #gujarat #congress #jamnagar #cmogujarat
ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા પ્રેસ કોન્ફરન્સ!#bjp #gujarat #congress #jamnagar #cmogujarat
फेस्टिव सीजन में रफ्तार पकड़ेगी गाड़ियों की बिक्री, अच्छे मानसून का दिखेगा फायदा
कोटक इंस्टीट्यूशनल इक्विटीज ने भारतीय ऑटो बाजार की बिक्री को लेकर अपनी रिपोर्ट जारी किया है।...
IND vs AUS HIghlights: पहले वनडे में भारत ने 5 विकेट से हासिल की जीत, बल्ले और गेंद से दिखाया हिट शो
IND vs AUS HIghlights: पहले वनडे में भारत ने 5 विकेट से हासिल की जीत, बल्ले और गेंद से दिखाया हिट शो