રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દેવગઢબારિયા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દેવગઢબારિયા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
ATM કાર્ડ નો ઉપયોગ કરી જાણ વગર 12 Lakh ઉપરાંત કાઢનાર ઝડપાયો
ATM કાર્ડ નો ઉપયોગ કરી જાણ વગર 12 Lakh ઉપરાંત કાઢનાર ઝડપાયો
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
સાંતલપુર રઘુવંશી લોહાણા સમાજની મીટીંગ યોજાઇ | SatyaNirbhay News Channel
नहर में नहाने के दौरान बहे एनआईटी के दो छात्र, रातभर चला सर्च अभियान, 12 घंटे बाद मिला शव
गांव किरमिच के पास नरवाना ब्रांच नहर में बहे राष्ट्रीय प्रौद्योगिकी संस्थान के दोनों छात्रों के...