રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસા નજીક બે કાર સામસામે ટકરાતાં 6 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-પાટણ હાઈવે પર આજે અર્ટિકા કાર અને ઈકો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે...
रोटरी क्लब कोटा साउथ द्वारा अंतरराष्ट्रीय शांति दिवस मनाया
रोटरी क्लब कोटा साउथ की ओर से शनिवार को रानपुर स्थित कोटा कॉलेज आफ फार्मेसी में अंतरराष्ट्रीय...
માનવ કલ્યાણ યોજનાના ટુલકીટના સંગ્રહ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ જોગ
દાહોદ, તા. ૧ : રાજ્ય સરકાર સ્વરોજગારી પૂરી પાડવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જેની દાહોદ...
DGCA Show Cause Notice To Indigo: DGCA के नोटिस के बाद कल Stock में क्या होगा? | Business News
DGCA Show Cause Notice To Indigo: DGCA के नोटिस के बाद कल Stock में क्या होगा? | Business News
US Share Market Rally Big Impact |Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Apple
US Share Market Rally Big Impact |Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Apple