રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એલ.સી.બી.એ વરલી મટકાનો જુગારી ઝડપ્યો
એલ.સી.બી.એ વરલી મટકાનો જુગારી ઝડપ્યો
બરસાણામાં રાધાષ્ટમીના મેળાની તૈયારીઓ, 2 સપ્ટેમ્બરથી વાહનોનો પ્રવેશ બંધ રહેશે; દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે
મંદિર પ્રબંધન અને વિવિધ વિભાગો બરસાનામાં રાધાષ્ટમી મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે....
रायथल थाना पुलिस में 18 माह फरार लुटेरी दुल्हन सहित दो दलालों को किया गिरफ्तार।
रायथल थाना पुलिस की बड़ी कार्रवाई
18 माह से फरार लुटेरी दुल्हन सहित दो दलालो को किया गिरफ्तार,...
ગુજરાતનું કાપડ માર્કેટ ધીમે ધીમે ડાઉન સુરતના 500 અને અમદાવાદના 150 પ્રોસેસિંગ હાઉસને કોઈ નવા ઓર્ડર જ નથી
ગુજરાતનું કાપડ માર્કેટ ધીમે ધીમે ડાઉન સુરતના 500 અને અમદાવાદના 150 પ્રોસેસિંગ હાઉસને કોઈ નવા...
रोहा श्रीश्री बामन गौंहाई थान में "भागवत की आंशिक तत्व निरूपण" ग्रंथ विमोचन ।
रोहा के दिघलदरी स्थित श्रीश्री बामन गौंहाई थान में "भागवत की आंशिक तत्व निरूपण "नामक ग्रंथ का...