રાજ્યમાં જૂની પેન્શન યોજના સહિતના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર આંદોલનની જાહેરાત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું. આજે રોજ વેરાવળ ખાતે કર્મચારીઓના તમામ સંગઠનો જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ, ભારતીય મજદૂર સંઘ, આરોગ્ય કર્મચારી , તલાટી મંડળો , ગ્રામ સેવક , જિલ્લા પંચાયત કર્મચારીઓ ઉપરાંત શિક્ષકોના વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ઉત્કર્ષ મંડળ , એચ ટાટ યુનિયન સહિત 17 થી 18 યુનિયનોના પ્રમુખ હોદ્દેદારોની મિટિંગ મળી હતી જેમાં ત્રણ તારીખના રોજ યોજાનર વિશાળ રેલી અને કલેક્ટરશ્રીને આવેદન અંગેના આયોજનનો તખ્તો ઘડાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update : दिल्ली-NCR की आबोहवा अब भी जहरीली, बारिश पर ये है अलर्ट
दिल्ली-एनसीआर में दीपावली के चौथे दिन बाद भी शुक्रवार को आबोहवा प्रदूषित है. यहां वायु गुणवत्ता...
চতিয়া সমষ্টিৰ নাম নদুৱাৰ হোৱা পদক্ষেপক আদৰণি জনাই বিধায়ক পদ্ম হাজৰিকাৰ সামাজিক মাধ্যমত POST
চতিয়া সমষ্টিৰ নাম নদুৱাৰ হোৱা পদক্ষেপক আদৰণি জনাই বিধায়ক পদ্ম হাজৰিকাৰ সামাজিক মাধ্যমত POST
शंकराचार्य बोले-पत्थर फेंकने से कोर्ट की कार्यवाही नहीं रुकती:मंदिर-मस्जिद विवाद पर कहा-सबूत है तो कोर्ट में सब्मिट करना चाहिए; भारत हिंदुओं की धरती
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- कुछ लोग पत्थर फेंककर सोचते हैं कि हम कोर्ट...