ભાવનગરમાં જિલ્લામાં લમ્પી વાઈરસે વધુ 12 પશુઓનો ભોગ લીધો, આજે 174 કેસ નોંધાયા અત્યાર સુધી જિલ્લામાં લમ્પી વાઈરસ કુલ 5857 કેસ, 421 પશુઓના મોત ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 12 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા છે અને આજે 174 નવા કેસ નોંધાયા છે. વધુમાં 3 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું છે. પોઝિટિવ કેસ વધવા સાથે મોતની સંખ્યા પણ વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે. ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 5857 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10 તાલુકામાં 476 ગામો અસરગ્રસ્ત ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 5857 કેસ નોંધાયા છે અને કુલ 421 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. 10 તાલુકામાં 476 ગામો અસરગ્રસ્ત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 147 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોનાના કેસોમાં ભારે ઉછાળો,24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા, 36ના મોત
આજે બુધવારે (17 ઓગસ્ટ)ના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં...
मड टैंक संचालन में गोलमाल, आमदनी अठन्नी खर्चा रूपैया! MP News Bhind
मड टैंक संचालन में गोलमाल, आमदनी अठन्नी खर्चा रूपैया! MP News Bhind
Madhubani पहुंचे Amit Shah बोले- Nitish Kumar ये सब जानते हैं, फिर भी उनका साथ दे रहे हैं!
Madhubani पहुंचे Amit Shah बोले- Nitish Kumar ये सब जानते हैं, फिर भी उनका साथ दे रहे हैं!
Har Ghar Tiranga Abhiyan: Owaisi ने PM Modi और RSS पर कैसा गोला दागा ? | *Politics
Har Ghar Tiranga Abhiyan: Owaisi ने PM Modi और RSS पर कैसा गोला दागा ? | #Politics
હળવદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે
આગામી 10 સપ્ટેમ્બરે રાજ્યપાલશ્રી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે...