વઢવાણ :હાસ્ય કલાકાર હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. જ્યાં તેઓએ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે કાર્યક્રમો યોજ્યા. ત્યાંથી 50 લાખનું અનુદાન એકત્ર કરી 3 સંસ્થાને અર્પણ કરાયું હતું. અમેરિકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશમાંથી સેવા કરે છે. અમેરિકાના ટેક્સાસના ડાહ્યાભાઈ પટેલે આ સંસ્થાને જમીનનું દાન કરી અમેરિકાથી સંચાલન કરે છે.ઝાલાવાડના હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, સમાજસેવક ડો.જગદીશભાઇ ત્રિવેદીએ 3 મહીનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે 2 કાર્યક્રમ કર્યા હતા. જીસીએ અને બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન આયોજીત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક 2 કાર્યક્રમ કરીને અનુક્રમે 26 લાખ, 24 લાખ મળીને કુલ 50 લાખ એકત્ર કર્યા હતા.જગદીશભાઇએ બન્ને કાર્યક્રમો પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરી લોકોને માનસિક દિવ્યાંગ બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. 50 લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામની સંસ્થાને 48 લાખ, ભાવનગરની અંકુર મંદબુ્દ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ, વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ રૂપિયા એમ રાજ્યની 3 સંસ્થાને કુલ 50 લાખનું દાન અર્પણ કર્યુ છે. તેઓના અમેરિકા પ્રવાસમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને દોઢ કરોડ જેટલું અનુદાન પહોંચતું કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जलदाय विभाग ने अवैध जल कनेक्शन विच्छेद कर जलापुर्ति की।
बालोतरा, 22 फरवरी। जिला कलक्टर श्री सुशील कुमार यादव की मवड़ी ग्राम पंचायत में आयोजित रात्रि चौपाल...
Raid against use of plastic bags
As per instruction, Assistant Commissioner and Executive Magistrate Suprava Roy, ACS along with...
Upcoming Kia EV: किआ जल्द ला सकती है तीन इलेक्ट्रिक SUVs, जानें लिस्ट में कौन कौन सी EV शामिल
साउथ कोरियाई वाहन निर्माता Kia Motors भारत में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर करती है। कंपनी...
શંકરસિંહ બાપુની સલાહ:-ગુજરાતમાં ‘દારૂબંધી’ દૂર કરો ! સરકારની તિજોરી કરોડો રૂપિયાથી ભરાઈ જશે ! ખોટા લોકોના ખિસ્સામાં કરોડો રૂપિયા જાય છે !
વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે તેવામાં જ લઠ્ઠાકાંડ સર્જાતા ભાજપની મુશ્કેલી વધી છે...
মহানগৰীৰ কাহিলীপাৰা ‘আকাৰ’ ৰিহেব চেণ্টাৰত মৃত্যু নৱজিৎ কলিতাৰ।
৩ দিন আগতে নিচামুক্তি কেন্দ্ৰলৈ অহা যুৱকৰ ৰহস্যজনক মৃত্যু।মহানগৰীৰ কাহিলীপাৰা ‘আকাৰ’...