વઢવાણ :હાસ્ય કલાકાર હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. જ્યાં તેઓએ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે કાર્યક્રમો યોજ્યા. ત્યાંથી 50 લાખનું અનુદાન એકત્ર કરી 3 સંસ્થાને અર્પણ કરાયું હતું. અમેરિકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશમાંથી સેવા કરે છે. અમેરિકાના ટેક્સાસના ડાહ્યાભાઈ પટેલે આ સંસ્થાને જમીનનું દાન કરી અમેરિકાથી સંચાલન કરે છે.ઝાલાવાડના હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, સમાજસેવક ડો.જગદીશભાઇ ત્રિવેદીએ 3 મહીનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે 2 કાર્યક્રમ કર્યા હતા. જીસીએ અને બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન આયોજીત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક 2 કાર્યક્રમ કરીને અનુક્રમે 26 લાખ, 24 લાખ મળીને કુલ 50 લાખ એકત્ર કર્યા હતા.જગદીશભાઇએ બન્ને કાર્યક્રમો પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરી લોકોને માનસિક દિવ્યાંગ બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. 50 લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામની સંસ્થાને 48 લાખ, ભાવનગરની અંકુર મંદબુ્દ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ, વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ રૂપિયા એમ રાજ્યની 3 સંસ્થાને કુલ 50 લાખનું દાન અર્પણ કર્યુ છે. તેઓના અમેરિકા પ્રવાસમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને દોઢ કરોડ જેટલું અનુદાન પહોંચતું કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰ ৰাজহ চক্ৰ বিষয়াৰ নৱ নিৰ্মিত কাৰ্যালয় শুভ উদ্বোধন বিটিআৰ প্ৰধান প্ৰমোদ বড়োৰ
গোৰেশ্বৰ ৰাজহ চক্ৰ বিষয়াৰ নৱ নিৰ্মিত কাৰ্যালয় শুভ উদ্বোধন বিটিআৰ প্ৰধান প্ৰমোদ বড়োৰ
...
ડીસા સમૌ સવિયાણા રોડ પર રાત્રે દરમિયાન બે બાઈકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો
ડીસા સમૌ સવિયાણા રોડ પર રાત્રે દરમિયાન બે બાઈકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો
આણંદ શાન મોલ ખાતે ધી ગુડ રેસ્ટોરન્ટ નું ઉદ્દઘાટન
આણંદ શાન મોલ ખાતે ઘી ગુડ રેસ્ટોરન્ટનું ઉદ્દઘાટન આણંદ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી...
प्रियंका गांधी PM उम्मीदवार तभी नरेंद्र मोदी को हरा सकता है विपक्ष, बोले कांग्रेस नेता आचार्य कृष्णम
नई दिल्ली, 2024 लोकसभा चुनाव के लिए सभी राजनीतिक दलों ने अपनी अपनी रणनीति बनाने और उसे पूरा...
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને મહાનગર સફાઈ કામદાર સેલ દ્વારા મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પમાળા કાર્યક્રમનું આયોજન કરાયું
October 9, 2022ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચો અને મહાનગર સફાઈ કામદાર સેલ...