વઢવાણ :હાસ્ય કલાકાર હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. જ્યાં તેઓએ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે કાર્યક્રમો યોજ્યા. ત્યાંથી 50 લાખનું અનુદાન એકત્ર કરી 3 સંસ્થાને અર્પણ કરાયું હતું. અમેરિકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશમાંથી સેવા કરે છે. અમેરિકાના ટેક્સાસના ડાહ્યાભાઈ પટેલે આ સંસ્થાને જમીનનું દાન કરી અમેરિકાથી સંચાલન કરે છે.ઝાલાવાડના હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, સમાજસેવક ડો.જગદીશભાઇ ત્રિવેદીએ 3 મહીનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે 2 કાર્યક્રમ કર્યા હતા. જીસીએ અને બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન આયોજીત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક 2 કાર્યક્રમ કરીને અનુક્રમે 26 લાખ, 24 લાખ મળીને કુલ 50 લાખ એકત્ર કર્યા હતા.જગદીશભાઇએ બન્ને કાર્યક્રમો પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરી લોકોને માનસિક દિવ્યાંગ બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. 50 લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામની સંસ્થાને 48 લાખ, ભાવનગરની અંકુર મંદબુ્દ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ, વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ રૂપિયા એમ રાજ્યની 3 સંસ્થાને કુલ 50 લાખનું દાન અર્પણ કર્યુ છે. તેઓના અમેરિકા પ્રવાસમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને દોઢ કરોડ જેટલું અનુદાન પહોંચતું કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बी.एड्., डी.एड्. धारकांसाठी 'गुड न्यूज'; जिल्ह्यात शिक्षक भरतीला हिरवा कंदील
[ रत्नागिरी]
जिल्ह्यात रिक्त पदांमुळे जि. प. च्या शाळांमधील शिक्षण अडचणीत सापडले आहे. त्यात...
Mahindra Bolero के लिए दो लाख Down Payment देने के बाद कितने रुपये की EMI पर घर लाया जा सकता है, पढ़ें खबर
भारतीय बाजार में SUV निर्माता Mahindra की ओर से कई बेहतरीन वाहनों की बिक्री की जाती है। कंपनी की...
Pune Flood वरून Devendra Fadnavis यांना Ajit Pawar यांनी काय हाणला टोला?
Pune Flood वरून Devendra Fadnavis यांना Ajit Pawar यांनी काय हाणला टोला?
India-Nepal के सीमा सुरक्षा बलों के बीच बैठक आज से, सीमा पार अपराध समेत इन मुद्दों पर होगी चर्चा
नई दिल्ली। भारत और नेपाल के सीमा सुरक्षा बल सोमवार से यहां तीन दिवसीय द्विपक्षीय बैठक करेंगे...
দেওডুবি ৰাইডঙ্গীয়া নামঘৰত আয়োজিত "অবিৰত শ্ৰীমদ্ভগৱত গীতা পাঠ" অনুষ্ঠানত বিধায়ক সুশান্ত বৰগোঁহাইৰ অংশ গ্ৰহন।
শিৱসাগৰ জিলাৰ থাওৰা বিধান সভাসমষ্টিৰ দেওডুবি ৰাইডঙ্গীয়া নামঘৰত আয়োজিত "অবিৰত শ্ৰীমদ্ভগৱত গীতা...