વઢવાણ :હાસ્ય કલાકાર હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. જ્યાં તેઓએ માનસિક દિવ્યાંગ બાળકોના લાભાર્થે કાર્યક્રમો યોજ્યા. ત્યાંથી 50 લાખનું અનુદાન એકત્ર કરી 3 સંસ્થાને અર્પણ કરાયું હતું. અમેરિકામાં બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા બારડોલી પાસે ખરવાસા ગામમાં આવેલી મંદબુદ્ધીના બાળકોની સંસ્થા માટે પરદેશમાંથી સેવા કરે છે. અમેરિકાના ટેક્સાસના ડાહ્યાભાઈ પટેલે આ સંસ્થાને જમીનનું દાન કરી અમેરિકાથી સંચાલન કરે છે.ઝાલાવાડના હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, સમાજસેવક ડો.જગદીશભાઇ ત્રિવેદીએ 3 મહીનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન આ પ્રકારની મંદબુદ્ધિના બાળકોની સંસ્થા માટે 2 કાર્યક્રમ કર્યા હતા. જીસીએ અને બ્રાઈટર વિઝન ફાઉન્ડેશન આયોજીત એમ મંદબુદ્ધિના બાળકો માટે તદ્દન નિ:શુલ્ક 2 કાર્યક્રમ કરીને અનુક્રમે 26 લાખ, 24 લાખ મળીને કુલ 50 લાખ એકત્ર કર્યા હતા.જગદીશભાઇએ બન્ને કાર્યક્રમો પુરસ્કારનું સૌ પ્રથમ દાન કરી લોકોને માનસિક દિવ્યાંગ બાળકો માટે દાન કરવા અપીલ કરી હતી. 50 લાખમાંથી બારડોલી પાસે ખરવાસા ગામની સંસ્થાને 48 લાખ, ભાવનગરની અંકુર મંદબુ્દ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ, વઢવાણની જીવનસ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની સંસ્થાને 1 લાખ રૂપિયા એમ રાજ્યની 3 સંસ્થાને કુલ 50 લાખનું દાન અર્પણ કર્યુ છે. તેઓના અમેરિકા પ્રવાસમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને દોઢ કરોડ જેટલું અનુદાન પહોંચતું કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो घंटे हुई मूसलाधार बारिश, अवरुद्ध नालों से जलभराव की स्थिति उत्पन्न,आयुक्त ने अवरूद्ध नालों से कराई पानी की निकासी
टोंक। टोंक शहर में रविवार को दो घंटे हुई मूसलाधार बारिश के बाद अवरुद्ध नालों एवं लो लाइन एरिया...
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಆಯೋಗದಿಂದ 'ಅಲ್ಪಸಂಖ್ಯಾತ ಹಕ್ಕುಗಳ ದಿನಾಚರಣೆ' ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು: ಆಹಾರ, ಉಡುಪು, ಭಾಷೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯ ಆಯ್ಕೆಯ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾರತದಲ್ಲಿ ಅಲ್ಪಸಂಖ್ಯಾತರನ್ನು...
प्रभु श्रीराम के होते हुए पृथ्वी वीरों से खाली नहीं हो सकती, शिव धनुष तोड़ सिया के हुए राम
31वें राष्ट्रीय मेला दशहरा 2024 के तहत श्री रामलीला का मंचन किया जा रहा है। सोमवार की रात...
भजनलाल सरकार ने दी किसानों को बड़ी राहत, बिजली भार बढ़ा मिलने पर नहीं लगेगी कोई पैनल्टी
राजस्थान सरकार ने प्रदेश में किसानों को राहत देते हुए कृषि विद्युत कनेक्शन के बढ़े हुए लोड को...
लॉन्च से पहले Kia Syros का आया एक और टीजर, दिखाई दिए रियर डिजाइन समेत एलईडी टेललाइट की डिटेल्स
Kia Syros Launch Date किआ इंडिया अपनी नई कॉम्पैक्ट एसयूवी Kia Syros को पेश करने जा रही है। उससे...