અમરેલી સોરઠીયા દરજી સમાજ ના વરિષ્ઠ અગ્રણી શ્રી ભરતભાઈ કે હિંગુ દ્વારા જ્ઞાતિના જેટલા યુવાનો તથા ભાઈઓને વિશ્વ હિન્દુ પરિસદ માંત્રિશુલ દીક્ષા લેવા માટે જે મદદ કરેલ તે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે

કારણકે અત્યારના સમયમાં લોકોને દેશ પ્રત્યે સમાજ પ્રત્યે તેમ જ આપણા જ્ઞાતિ પ્રત્યે જાગૃત કરવા માટેનું એક અભિયાન છે જેનું નામ છે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ માં યુવાનો જોડાતા હોય તેમજ ક્યારેય પણ કોઈ શક્તિ પ્રદર્શનમાં જોડાતું હોય અને અને આવા સારા કાર્ય કરવા બદલ દાતાશ્રી ભરતભાઈ હિંગુ દ્વારા છે મદદ કરેલ છે તે બદલ હું દરજી સમાજ ના બધા લોકો ભરતભાઈ નો ખુબ ખુબ આભાર માને છે. તેમજ બીજી વાત કે જાહેર માં સ્ટેજ ઉપર એક દરજી સમાજના આગેવાન વિશે આ વાત જ્યારે કરેલ મંચસ્થ મહેમાનો તેમજ અમરેલીના વિશ્વ હિન્દુ પરિષદ ના જેટલા પણ લોકો હતા તેમણે આ નોંધ લીધેલ કે એક સોરઠીયા દરજી સમાજના દાતાશ્રી ભરતભાઈ હિંગુ દ્વારા તેમના સમાજના લોકો ને તેમજ યુવાનોને આ અભિયાનમાં જોડાવા માટે જેટલો પણ ખર્ચ થાય તે ભોગવવા માટે તૈયાર હતા અને જેટલા પણ લોકો હાજર હતા તેણે આ નોંધ લીધેલ કે જ્ઞાતિના જેટલા પણ લોકો છે તેના માટે આવું સરસ કાર્ય કરવા બદલ તાલીઓના ગડગડાટથી આ વ્યક્તિને તેમજ સોરઠીયા દરજી સમાજના લોકોને તાલીઓના ગડગડાથી વધાવી લીધા હતા એ ખુશીનો માહોલ હતો અને ત્યાં દરજી સમાજના ઘણા યુવાનો તથા મિત્રો સાથે હતા અમને બધાને ખુશી થઈ હતી. તો આવા સારા કરવા બદલ ભરત ભાઈ ને ધન્યવાદ તેમજ ભગવાન તેમની સાથે રહે અને હંમેશા તંદુરસ્તી આપે અને આવા સારા કાર્ય કરતા રહે . તેવી પ્રાર્થના મારા દ્વારકાધીશ ને જય હો

વિપુલ મકવાણા અમરેલી 

 દરજી સમાજ