સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Jos Buttler ने Dharamshala के स्टेडियम को लेकर दिया बड़ा बयान | Dharamsala Stadium
Breaking News: Jos Buttler ने Dharamshala के स्टेडियम को लेकर दिया बड़ा बयान | Dharamsala Stadium
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
Odisha Train Accident Update: हादसे में 2 Drivers की बची जान, उठेगा रहस्य से पर्दा ? | Breaking News
Odisha Train Accident Update: हादसे में 2 Drivers की बची जान, उठेगा रहस्य से पर्दा ? | Breaking News
#mainpuri || किशनी पहुंचे प्रसपा प्रदेश अध्यक्ष आदित्य यादव, दिया बड़ा बयान || #nttvnews #nttv #pspa
#mainpuri || किशनी पहुंचे प्रसपा प्रदेश अध्यक्ष आदित्य यादव, दिया बड़ा बयान || #nttvnews #nttv #pspa