સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણ ખાતે જીગ્નેશ કવિરાજ,ગીતાબેન રબારી સહિત કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવશે
વઢવાણની પ્રજા સુખદ રીતે મેળો માણી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે કલાકારોને...
লতাশিল গণেশ মন্দিৰত গণেশ পূজা।
বছেৰেকীয়া সৌভাগ্য শুল্কা চতুৰ্থী উপলক্ষে ৩১ আগষ্ট ২০২২ লতাশিল গণেশ মন্দিৰত গণেশ পূজা...
Political News: Rajasthan में कितने सांसद-मंत्री उतारे जाएंगे? | BJP | Rajasthan News | Aaj Tak
Political News: Rajasthan में कितने सांसद-मंत्री उतारे जाएंगे? | BJP | Rajasthan News | Aaj Tak
अकोला || मूर्तिजापूरात मोकाट जनावरांचा भररस्त्यावर उच्छाद
अकोला || मूर्तिजापूरात मोकाट जनावरांचा भररस्त्यावर उच्छाद
ડાભસર ગામનો આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન
ગલતેશ્વર તાલુકા ના ડાભસર ગામનું હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન
આશરે ૧૫ વર્ષ પહેલા રૂ. ૧૬...