સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લમ્પી સ્કીન ડિસિઝ પર નિયંત્રણ મેળવવા સરકાર સક્ષમ
લમ્પી સ્કીન ડિસિઝ પર નિયંત્રણ મેળવવા સરકાર સક્ષમ
तिर्थक्षेत्र लक्षेश्वर नगरीत कावड यात्रा महोत्सवाने दुमदुमली लाखपुरी नगरी
तिर्थक्षेत्र लक्षेश्वर नगरीत कावड यात्रा महोत्सवाने दुमदुमली लाखपुरी नगरी
स्कूल, आंगनबाडी, चिकित्सा संस्थानों में 15 जुलाई तक हो शत प्रतिशत जल कनेक्शन- जिला कलेक्टर
जल जीवन मिशन के अंतर्गत जिला जल एवं स्वच्छता मिशन की मासिक बैठक सोमवार को जिला कलक्टर अक्षय...
તારીખ.7.1.2023 નારોજ ચરખડિયા ગામ માં શાકોત્સવ તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું અનાવરણ કરાયું.
સાંસદ નારાયણભાઈ કાછડિયા
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દીપકભાઈ માલાણી,
લાલજી રમેશભાઈ ગોંડલિયા, ચતુરભાઈ...