સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝેરડા ગામે પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને જન સમર્થન યોજાયું....
ઝેરડા ગામે પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને જન સમર્થન યોજાયું....
વિશ્વાસથી વિકાસ યાત્રા - ઝાલોદ પ્રાંત કક્ષાનો કાર્યક્રમ કે.આર.દેસાઈ કોલેજ ઝાલોદ ખાતે યોજાયો
વિશ્વાસથી વિકાસ યાત્રા - ઝાલોદ પ્રાંત કક્ષાનો કાર્યક્રમ કે.આર.દેસાઈ કોલેજ ઝાલોદ ખાતે યોજાયો....
પાલીતાણા સાંજણાસર ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
પાલીતાણા સાંજણાસર ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
Chinese company demands 433 crore in demages from India
Chinese company demands 433 crore in demages from India. India signed a railway contract with a...
18 जून को न्यायिक कार्य से विरत रहेंगे अधिवक्ता
जनपद आजमगढ़ में,18जून को न्यायिक कार्य से विरत रहेंगे अधिवक्ता।मालूम होकि जनपद आजमगढ़ में,...