ઓનલાઇન છેતરપિંડીના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની લિંકો મોકલી અને લિંક ઓપન કરવાનું કહી અને ખાતામાંથી ટપો ટપ પૈસા ઉપડી જતા હોવાના કિસ્સાઓ તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યા છે ત્યારે વધુ એક 60 ફૂટ રોડ ઉપર વસવાટ કરતી મહિલા છેતરપિંડીનો ભોગ બની છે.ત્યારે 60 ફૂટ રોડ ઉપર વસવાટ કરતી મહિલા દ્વારા ઓનલાઇન ડાયપરની ખરીદી કરવામાં આવી હતી ત્યારે ડાયપર ની ખરીદી બાદ તેમને લિંક આપવામાં આવી હતી અને એપ્લિકેશન ઓપન કરી અને ત્યારબાદ ઓર્ડર કરવાનો જણાવવામાં આવ્યું હતું ત્યારે આ મામલે મહિલા દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના ખાતામાંથી 19 હજાર રૂપિયા કપાઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.ડાયપર ખરીદી તો ન થાય પરંતુ મહિલાના ખાતામાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરતા ની સાથે 19,000 જેટલી રકમ કપાઈ ગઈ ત્યારે આ મામલે પરિવારજનોને પણ મહિલા દ્વારા જાણ કરવામાં આવી અને ખાતું તાત્કાલિક પણે બંધ કરાવી નાખવામાં આવ્યું જેથી વધુ રકમ કપાઈ શકી નહીં પરંતુ 19000 જેટલી રકમ કપાઈ હોવાના મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસે પણ આ મામલે આગળની તપાસ કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Citroen Basalt की कीमत का हुआ खुलासा, वायरलेस Apple CarPlay और छह एयरबैग से है लैस
Citroen Basalt Price Out Citroen Basalt के कीमत का खुलासा भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान...
नवविवाहितेचा विहिरीत बुडून मृत्यू
विहिरीवर पाणी आणण्यासाठी गेलेल्या नवविवाहितेचा विहिरीत बुडून मृत्यू झाल्याची घटना रविवारी (दि.7)...
भुज-बरेली आला हजरत एक्सप्रेस का मालिया-मियाणा, गांधीधाम-पुरी एक्सप्रेस का सामाख्याली एवं गांधीधाम-नागरकोविल एक्सप्रेस ट्रेन का भचाउ स्टेशन पर ठहराव इस रूट की पांच ट्रेन की खास जानकारी sms news पर
माननीय सांसद श्री विनोद एल. चावड़ा एवं माननीय राज्यमंत्री एवं विधायक मोरबी श्री बृजेश मेरजा एवं...
মূল্যবৃদ্ধি সন্দৰ্ভত ছত্তিশগড়ৰ ৰায়পুৰৰ বিধায়ক বিকাশ উপাধ্যায়ৰ প্ৰশ্নৰ উত্তৰত কি কলে সোণাৰিৰ ৰাইজে।
মূল্যবৃদ্ধি সন্দৰ্ভত ছত্তিশগড়ৰ ৰায়পুৰৰ বিধায়ক বিকাশ উপাধ্যায়ে সোণাৰিৰ ৰাইজৰ মতামত লয়। ...
मोरबी पुल हादसे में अब तक 132 लोगों की मौत, मौके पर बचाव कार्य जारी
गुजरात के मोरबी पुल हादसे में मरने वालों की संख्या तेजी के साथ बढ़ती जा रही है. इस दर्दनाक हादसे...