માતર તાલુકાના ત્રાજ ગામે સમાજની દિકરીની હત્યા થઇ તે ખરેખર નિંદનીય છે. ખેડા જિલ્લા ભાજપા મહીલા મોરચાની બહેનોએ ત્રાજ ગામે દિકરીના પરીવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. પરીવારને દુઃખ સહન કરવાની શકિત પરમાત્મા આપે આ સમયે સ્વામીનારાયણ ભગવાનની ઘન તેમજરામનામની ૧૦૮ માળાના જય કર્યા નરાધમને કડક સજા થાય. ફાંસી થાય એવા ફાંસી આપો ફાંસી આપો.ના સુત્રો કર્યા આ સમયે પ્રમુખ નલીનીબેન પટેલ, ગામના સરપંચ મહીલા મોરચા ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન પટેલ, મંત્રી બકુબેન ડોડીયા, વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ માતર તાલુકા મોરચા ઉષાબેન ઠાકોર, ખેડા તાલુકા મહીલા મોરચા પ્રમુખ વીમલબેન સોલંકી ઉપસ્થિત રહી પરીવારને સાંત્વના પાઠવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
ED Summon To Arvind Kejriwal: Bansuri Swaraj ने केजरीवाल पर बोला हमला, 'आम आदमी पार्टी बौखला गई है'
ED Summon To Arvind Kejriwal: Bansuri Swaraj ने केजरीवाल पर बोला हमला, 'आम आदमी पार्टी बौखला गई है'
સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી ની ટીમે સેવાણી ગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી ની ટીમે સેવાણી ગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
સુરત...
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)