બનાસકાંઠા જિલ્લા ના વધુ એક ડેમ માંથી પાણી છોડાયું..

વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમ માંથી એક દરવાજો ખોલી સરસ્વતી નદી માં પાણી છોડવા નું શરૂ કર્યું હતું..

વહેલી સવારે નદી માં દરવાજો ખોલી 100 ક્યુસેક પાણી નદી મા છોડવાનુ શરૂ કરતાં નદી પટ માં ન જવા તંત્ર દવરા અપીલ પણ કરાઈ છે..