કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા એ દ્રારકાધીશ મંદિરે ધજા પુંજન કરી.

    કૃષ્ણ ભગવાનની નગરી દ્રારકા ખાતે કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ વિસ્તારનાં સિનિયર સિટીઝન વડીલોનાં આશીર્વાદ લઈને દ્રારકાધીશ મંદિરે ધજા પુંજન કરી પરંપરાગત રીતે વાજતે ગાજતે દ્રરકાધીશના મંદિરે બાવન ગજની ધજા ચડાવી, ધ્વજારોહણ કર્યું.

સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ નમાવી જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.