કામરેજ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા દ્વારા સિનિયર સિટીઝનો માટે તિર્થ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ.

જે અંતર્ગત વી ડી ઝાલાવાડિયા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી દ્રારકા ખાતે યાત્રાળુ વડિલો - માતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત લીધી, સિનિયર સિટીઝન વડીલોનાં આશીર્વાદ લીધા.