શ્રાવણ માસ ના અંતિમ દિવસે દરિયાપુર શ્રી ચંદ્ર મોલેશ્ચર મહાદેવ મંદિર માં શ્રાવણ વદ અમાસ ના દિવસે દૂધના બરફ ના શિવલિંગ દર્શન તથા કલર ના બરફ ના શિવલિંગ દર્શન નુ આયોજન રાખવામાં આવ્યુ હતું. ખૂબ જ મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ને દર્શન નો લાભ લીધો હતો.