જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिव्यांग एकजूट मेळाव्याच्या अनुषंगाने आढावा बैठकीला उपस्थित रहावे, जिल्हाध्यक्ष शेषराव कावरखे
दिव्यांग एकजूट मेळाव्याच्या अनुषंगाने आढावा बैठकीला उपस्थित रहावे, जिल्हाध्यक्ष शेषराव कावरखे
Loksabha Election 2024 समय से पहले? Anurag Thukur ने One Nation, One Election पर बड़ा खुलासा कर दिया
Loksabha Election 2024 समय से पहले? Anurag Thukur ने One Nation, One Election पर बड़ा खुलासा कर दिया
સાગટાળાના આરએફઓ દ્વારા બીટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
સાગટાળાના આરએફઓ દ્વારા બીટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું