જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ টেঙাদলঙত দুষ্কৃতিকাৰীয়ে নিশা ৰবি শস্য কাটি থৈ যোৱাক লৈ চাঞ্চল্য
মৰাণৰ টেঙাদলঙত দুষ্কৃতিকাৰীয়ে নিশা ৰবি শস্য কাটি থৈ যোৱাক লৈ চাঞ্চল্য
વિસનગર : છૂટાછેડા ન આપતી પત્નીને પતિએ કારની ટક્કર મારી
વિસનગર : દીકરા સાથે અલગ રહેતી અને કોર્ટમાં કેસ કર્યા બાદ મહિલા આરોગ્ય કર્મચારી પત્નીને પતિએ કારથી...
વલભીપુર શહેરના પાટીવાડા વિસ્તારના વાઘા સ્વામી ની જગ્યા માં આજે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
વલભીપુર શહેરના પાટીવાડા વિસ્તારના વાઘા સ્વામી ની જગ્યા માં આજે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
સાસણમાં પ્રવાસીઓ સિંહદર્શન માણી શકશે
#buletinindia #gujarat