જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुण्यात लाथाबुक्क्यांनी जबर मारहाण करून एकाचा खून; अज्ञाताविरोधात गुन्हा दाखल
पुण्यात लाथाबुक्क्यांनी जबर मारहाण करून एकाचा खून; अज्ञाताविरोधात गुन्हा दाखल
Honor लेकर आ रहा नया 5G फोन, 5200mAh बैटरी और 50MP कैमरे से हो सकता है लैस
Honor 200 Smart आने वाले दिनों में ग्लोबल मार्केट में लॉन्च किया जा सकता है। इसे चीन में उपलब्ध...
Food Poisoning: केक खाने से हुई 10 साल की बच्ची की मौत, समय रहते इन लक्षणों से करें फूड पॉइजनिंग की पहचान
एक 10 साल की बच्ची को केक खाने से फूड पॉइजनिंग हुआ जिसकी वजह से उसकी जान चली गई। बच्ची के जन्मदिन...
મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવના માછીમાર સંગઠનોની સંયુક્ત બેઠક યોજાય
મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવના માછીમાર સંગઠનોની સંયુક્ત બેઠક યોજાય
મહારાષ્ટ્ર, ગુજરાત,...