જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
240 की टॉप स्पीड, ADAS सहित बेहतरीन फीचर्स के साथ लॉन्च हुई Mercedes AMG G63 Facelift, कीमत 3.60 करोड़ रुपये
जर्मनी की लग्जरी वाहन निर्माता Mercedes Benz की ओर से कई बेहतरीन वाहनों की बिक्री की जाती...
જુગાર રમતા છ શકુંની ઝડપાયા
લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે છાબલી ગામ તરફ જતા રસ્તાની જમણી બાજુ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં...
અમદાવાદ નિકોલ વિસ્તાર માં સોસાયટીના નાકે કોલર પકડી દંપતિ સાથે બોલા ચાલી કરી કર્યો હુમલો ઘટના ના CCTV આવ્યા સામે
અમદાવાદ નિકોલ વિસ્તાર માં સોસાયટીના નાકે કોલર પકડી દંપતિ સાથે બોલા ચાલી કરી કર્યો હુમલો ઘટના ના...
'आपको अंदाजा भी नहीं आपके बयान से... ', सनातन धर्म पर विवादित बयान देने वाले उदयनिधि स्टालिन को SC ने लगाई फटकार
नई दिल्ली। सुप्रीम कोर्ट ने आज (4 फरवरी) सनातन धर्म को लेकर विवादित बयान देने वाले...
डॉक्टर्स डे की पूर्व संध्या पर हुआ सम्मान समारोह
डॉक्टर्स डे 1 जुलाई की पूर्व संध्या पर रविवार को इंडियन रेडक्रास सोसायटी बूंदी द्वारा रेडक्रास...