જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সৰুসজাইত একেলগে ১১ হাজাৰ নাচনীৰ বিহুৰ আখৰা।
আগন্তুক ৰঙালী বিহু। বিহুক লৈ ৰাজ্য চৰকাৰৰ ব্যাপক আয়োজন। সৰুসজাইত একেলগে ১১ হাজাৰ নাচনীৰ...
Mahindra BE 6e Vs Tata Curvv EV: बैटरी, मोटर और कीमत के मामले में किसे खरीदना होगा बेहतर
Mahindra की ओर से भारतीय बाजार में BE 6e कूप एसयूवी को लॉन्च किया गया है। बाजार में इसका...
MCN NEWS| भाविकांनी प्रत्येक सणातून सांस्कृतिक वारसा जोपासावा महंत रामगिरी महाराज
MCN NEWS| भाविकांनी प्रत्येक सणातून सांस्कृतिक वारसा जोपासावा महंत रामगिरी महाराज
নিশা মৰাণৰ ঝলমত মহিলাৰ মৃতদেহ উদ্ধাৰক লৈ তীব্ৰ চাঞ্চল্য
নিশা মৰাণৰ ঝলমত মহিলাৰ মৃতদেহ উদ্ধাৰক লৈ তীব্ৰ চাঞ্চল্য
નાઈ સમાજ નું ગૌરવ..
ભાવનગર ડૉક્ટર પરેશભાઈ સૉલંકી ની ગુજરાત સરકાર ના ઔષધિ વનસ્પતિ બૉર્ડમાં નિમણૂંક કરવામાં આવી...