જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Narendra Modi offers prayers at Shreemant Dagdusheth Halwai Mandir in Pune, Maharashtra.
Prime Minister Narendra Modi offers prayers at Shreemant Dagdusheth Halwai Mandir in Pune,...
અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારી અને હર્ષ સંઘવી live..!
અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારી અને હર્ષ સંઘવી live..!
AAP leader Raghav Chadha’s name mentioned in ED's Delhi excise policy chargesheet
Raghav Chadha's name has been mentioned in the Enforcement Directorate's supplementary...
Delhi Liquor Policy अगर Arvind Kejriwal दूसरे समन पर भी नहीं आए तो क्या होंगे ED के पास विकल्प?
Delhi Liquor Policy अगर Arvind Kejriwal दूसरे समन पर भी नहीं आए तो क्या होंगे ED के पास विकल्प?