જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धैर्यशील कदमांचा भाजपमध्ये जाहिर प्रवेश; धैर्यशील दादांना ताकद देण्याची फडणवीस यांची ग्वाही
धैर्यशील कदमांचा भाजपमध्ये जाहिर प्रवेश; धैर्यशील दादांना ताकद देण्याची फडणवीस यांची ग्वाही
ડીસા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ માળી દ્વારા બનાસ નદી ના વધામણા કરવામાં આવ્યા
રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના ની અંદર આજ રોજ બનાસ નદી આવતા લોકો માં ખુશી લહેર જોવા માળી હતી...
જાફરાબાદ તાલુકાના વડલી ગામે શાળાના બિલ્ડીંગની નબળી કામગીરી બાબતે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું
જાફરાબાદ તાલુકાના વડલી ગામે શાળાના બિલ્ડીંગની નબળી કામગીરી બાબતે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું
લીલીયા ટાઉનમાંથી જુગાર રમતા ૬ જુગારીઓ ને પકડી પાડતી લીલીયા પોલીસ.ભાવનગર રેન્જ
આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ...
Shingles Vaccine: 50 से ज्यादा उम्र के लोगों के लिए जल्द मिल सकेगी शिंगल्स की वैक्सीन, जानें क्या है यह बीमारी
Shingles Vaccine: शिंगल्स (Shingles) स्किन से जुड़ी एक बीमारी है, जिसका अटैक कमजोर...