વઢવાણ :રસ્તાઓ પર આખલાનો મોટો ત્રાસ છે ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા આખલા પકડવા માટેની ઝુંબેશ હાથી ધરી છે. જેમાં જોરાવરનગર અને રતનપરમાંથી કુલ 12 આખલાને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે.વઢવાણ -દુધરેજ -સુરેન્દ્રનગર સંયુકત પાલિકા દ્વારા થોડા સમય પહેલા રાજસ્થાનની કંપનીને શહેરમાં ફરતા આખલાને પકડવા માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. તે સમયે શહેરના જાહેર રસ્તાઓ ઉપર અને અંતરિયાળ શેરીઓમાં ફરતા આખલાઓને પાંજરે પૂરીને વીડમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ વર્તમાન સમયે ફરીથી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આખલાનો ત્રાસ વધી ગયો છે. રાતના સમયે તો રસ્તા ઉપરથી વાહન લઇને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે સંયુકત પાલિકા દ્વારા આવા આખલા પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જોરાવરનગર રામજી મંદિર પાસેથી 7 અને રતનપર ફાટક પાસેથી 5 એક કુલ 12 આખલાને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ આખલાને વીડમાં છોડવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP grossly violating constitutional norms in Punjab: Chugh
AAP, Cong making mockery of democracy
BJP national general secretary Tarun...
भारत बंद रहा बे असर अलग-अलग गुटों के सोपा ज्ञापन कुछ वर्गो ने किया विरोध
लूणकरणसर कस्बे में भारत बंद रहा बेअसर। अलग-अलग गुटों में सोपा ज्ञापन। कुछ वर्गों ने किया विरोध।...
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত প্ৰত্যাশি কলিতাৰ গীত
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত প্ৰত্যাশি কলিতাৰ গীত
હાલોલ : નગરમાં નીકળેલી કાવડયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું
હાલોલ : નગરમાં નીકળેલી કાવડયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું
પાવીજેતપુર નજીક રતનપુર પુલની સમારકામની સાથે કલર કામની ચાલતી કામગીરી
પાવીજેતપુર નજીક રતનપુર પુલની સમારકામની સાથે કલર કામની ચાલતી કામગીરી
...