વઢવાણ :રસ્તાઓ પર આખલાનો મોટો ત્રાસ છે ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા આખલા પકડવા માટેની ઝુંબેશ હાથી ધરી છે. જેમાં જોરાવરનગર અને રતનપરમાંથી કુલ 12 આખલાને પકડીને પાંજરે પુરવામાં આવ્યા છે.વઢવાણ -દુધરેજ -સુરેન્દ્રનગર સંયુકત પાલિકા દ્વારા થોડા સમય પહેલા રાજસ્થાનની કંપનીને શહેરમાં ફરતા આખલાને પકડવા માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. તે સમયે શહેરના જાહેર રસ્તાઓ ઉપર અને અંતરિયાળ શેરીઓમાં ફરતા આખલાઓને પાંજરે પૂરીને વીડમાં લઇ જવામાં આવ્યા હતા.ત્યાર બાદ વર્તમાન સમયે ફરીથી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આખલાનો ત્રાસ વધી ગયો છે. રાતના સમયે તો રસ્તા ઉપરથી વાહન લઇને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે સંયુકત પાલિકા દ્વારા આવા આખલા પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જોરાવરનગર રામજી મંદિર પાસેથી 7 અને રતનપર ફાટક પાસેથી 5 એક કુલ 12 આખલાને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ આખલાને વીડમાં છોડવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  गुदड़ी के लाल चित्रांश लालबहादुर शास्त्री की 120 वी जयन्ती 
 
                      गुदड़ी के लाल चित्रांश लालबहादुर शास्त्री की 120 वी जयन्ती पर राष्ट्रीय कायस्थ महापरिष्द,...
                  
   હાલોલની ફાયર ફાઈટરની ટીમે ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરી.
૧૪મી એપ્રિલના દિવસે કેમ ૬૬ શહીદ વીર  ફાયર ફાઈટરને શ્રદ્ધાંજલિ અપાય છે જુવો સંપૂર્ણ એહવાલ  
 
                      હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં અને આસપાસના વિસ્તારોમાં હંમેશા દરેક પ્રકારની ઈમરજન્સી વખતે જેમાં...
                  
   সোণাৰিত ভূমি পূজন অনুষ্ঠান সম্পন্ন 
 
                      ধৰ্মীয় ৰীতি-নীতিৰ মাজেৰে আজি সোণাৰিত ভূমি পূজন অনুষ্ঠান সম্পন্ন কৰা হয়। সোণাৰি সমষ্টিৰ বিধায়ক...
                  
   મૃતકોની અંતિમયાત્રા સ્મશાને જવા નીકળી આખુ ગામ હિબકે ચડયું 
 
                      #botad #lattakand #bhavnagarસત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ...
                  
   
  
  
  
   
   
  