સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.જ્યારે ગુરૂવારે જિલ્લામાં 62 કેન્દ્રો પર 26,455 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 34,39,083 લોકોનુ રસીકરણ થયુ હતુ. જેમાં પ્રથમ 14,81,098 અને 15,95,447 લોકોએ બીજો ડોઝ અને 3,62,538 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,48,662 પુરૂષો અને 14,27,339 મહિલાઓનો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના આસેડામાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસાના આસેડા ગામમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો....
स्वाति मालीवाल और ध्रुव राठी के वायरल ऑडियो का आखिर सच क्या है ?
दिल्ली के सीएम आवास पर आम आदमी पार्टी की राज्यसभा सांसद स्वाति मालीवाल से हुई मारपीट मामले में...
દાહોદનાં મોટી ખરજમાં પોક્સો એક્ટ બાળ લગ્ન અંગેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો 2022 | Spark Today News
દાહોદનાં મોટી ખરજમાં પોક્સો એક્ટ બાળ લગ્ન અંગેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો 2022 | Spark Today News
JETPUR જલારામભકતોએ સુરતના ગભેણી ગામથી વિરપુર સુધી સાયકલયાત્રા કરી 31 10 2022
JETPUR જલારામભકતોએ સુરતના ગભેણી ગામથી વિરપુર સુધી સાયકલયાત્રા કરી 31 10 2022