સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.જ્યારે ગુરૂવારે જિલ્લામાં 62 કેન્દ્રો પર 26,455 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 34,39,083 લોકોનુ રસીકરણ થયુ હતુ. જેમાં પ્રથમ 14,81,098 અને 15,95,447 લોકોએ બીજો ડોઝ અને 3,62,538 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,48,662 પુરૂષો અને 14,27,339 મહિલાઓનો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી આવ્યા પડમાં
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી આવ્યા પડમાં
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
સોમનાથથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરાયું
#buletinindia
मुफ्ती, अब्दुला और गांधी नेहरू तीन परिवारों ने जम्मू कश्मीर को आग के अंगारों में धकेला आज वही सवाल उठा रहे, प्रधानमंत्री मोदी जी ने जम्मू कश्मीर में विकास, विश्वास एवम स्थाई शांति की शुरुवात अगस्त 2019 में शुरू की : चुग
भाजपा के राष्ट्रीय महासचिव और जम्मू और कश्मीर प्रभारी तरूण चुघ ने कहा कि तीन दशकों तक इन मुफ्ती,...