સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.જ્યારે ગુરૂવારે જિલ્લામાં 62 કેન્દ્રો પર 26,455 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 34,39,083 લોકોનુ રસીકરણ થયુ હતુ. જેમાં પ્રથમ 14,81,098 અને 15,95,447 લોકોએ બીજો ડોઝ અને 3,62,538 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,48,662 પુરૂષો અને 14,27,339 મહિલાઓનો સમાવેશ થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লক্ষীমপুৰৰ লালুকত আটক দুই ড্ৰাগছ সৰবৰাহকাৰী
লক্ষীমপুৰ জিলাৰ লালুকত আটক দুই ড্ৰাগছ সৰবৰাহকাৰী..লালুক আৰক্ষী আৰু দলহাট আৰক্ষীয়ে গোপন...
PM Narendra Modi pays tribute to pt Deen Dayal Upadhyaya at Jaipur
PM Narendra Modi pays tribute to pt Deen Dayal Upadhyaya at Jaipur
कुत्ता घुमाने को लेकर हुए झगडे में बैंक सुरक्षाकर्मी ने गोलियां चलाकर की दो लोगों की हत्या
कुत्ता घुमाने को लेकर हुए झगडे में बैंक सुरक्षाकर्मी ने गोलियां चलाकर की दो लोगों की हत्या
মৰাণত উদণ্ড বাইক চালক পৰিল আৰক্ষীৰ জালত। দীৰ্ঘদিন ধৰি বিকট উচ্চ শব্দৰে তীব্ৰ বেগেৰে চলাই আহিছিল বাইক
মৰাণত তীব্ৰ বেগেৰে অধিক উচ্চ শব্দ প্ৰয়োগ কৰি দীৰ্ঘদিনৰ পৰা মৰাণ নগৰত উদণ্ড বাইক চালকে সন্ত্ৰাসৰ...
21 पेड़ लगाकर दिया पर्यावरण संरक्षण का संदेश
21 पेड़ लगाकर दीया पर्यावरण संरक्षण का संदेश
श्रीमाधोपुर
कस्बे के ग्राम पंचायत नांगल...