આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा कांग्रेस की गुटबाजी के बीच खड़गे का दौरा कैंसिल:अंबाला-करनाल रैली में नहीं आएंगे; हुड्डा-सैलजा के बीच दोफाड़ हुई पार्टी
हरियाणा विधानसभा चुनाव के बीच कांग्रेस में गुटबाजी के चलते पार्टी के राष्ट्रीय अध्यक्ष...
વાપીના યુવકે સાયકલ ચલાવો સ્વસ્થ રહોના અનોખા સંદેશા સાથે ભારતભરની યાત્રા શરૂ કરી છે.
વાપીના યુવકે સાયકલ ચલાવો સ્વસ્થ રહોના અનોખા સંદેશા સાથે ભારતભરની યાત્રા શરૂ કરી છે.
બાલાસિનોર ખાતે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી દ્વારા ચૂંટણી સભાને સંબોધી
121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી...
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
নামতোলাৰ লাহদৈগডত আগছুৰ তিজ উৎসৱ পালন
নামতোলাৰ লাহদৈগডত আগছুৰ তিজ উৎসৱ পালন