આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર: આદર્શ આર્ટ્સ કોલેજમાં "મહિલા સશક્તિકરણ" સેમિનાર યોજાયો
દિયોદર: આદર્શ આર્ટ્સ કોલેજમાં "મહિલા સશક્તિકરણ" સેમિનાર યોજાયો
Mumbai Rain News: मुंबई में भारी बारिश का कहर, सड़कें बनी दरिया, घरों में घुसा पानी | Aaj Tak
Mumbai Rain News: मुंबई में भारी बारिश का कहर, सड़कें बनी दरिया, घरों में घुसा पानी | Aaj Tak
સાંતલપુર : જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી | SatyaNirbhay News Channel
સાંતલપુર : જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી | SatyaNirbhay News Channel
घर में काम करने वाली महिलाओं ने क्या बताया।JDS Prajwal Revanna Videos।Indore Congress Akshay Kanti
घर में काम करने वाली महिलाओं ने क्या बताया।JDS Prajwal Revanna Videos।Indore Congress Akshay Kanti