આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં રેફરન્સ ક્લબના 12મા ચેપ્ટર લોન્ચ ઇવેન્ટ સફળતાપૂર્વક યોજાઇ હતી
અમદાવાદ, ગુજરાતમાં એક ખૂબ જ ઐતિહાસિક ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતના 30...
પાલનપુર બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જ બંધ કરવાની માંગ સાથે જન આંદોલન.
પાલનપુર બસ પોર્ટમાં પાર્કિંગ ચાર્જ બંધ કરવાની માંગ સાથે જન આંદોલન.
Top Headlines Of The Day: Chandrayaan-3 Landing Updates | ISRO | PM Modi | BRICS | Aaj Tak News
Top Headlines Of The Day: Chandrayaan-3 Landing Updates | ISRO | PM Modi | BRICS | Aaj Tak News
নাজিৰাৰ লিগিৰীপুখুৰী চাহ বাগিচাৰ সৰবৰাহী মহিলা ৰীনা মানকীৰ অকাল বিয়োগ, অঞ্চলজুৰি শোকৰ বন্যা
নাজিৰাৰ লিগিৰীপুখুৰী চাহ বাগিচাৰ সৰবৰাহী মহিলা ৰীনা মানকীৰ অকাল বিয়োগ, অঞ্চলজুৰি শোকৰ বন্যা...