આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पर्यावरण संरक्षण के उद्देश्य से राजस्थान राज्य भारत स्काउट गाइड के साथ द नाहर संस्था बून्दी के संयुक्त तत्वावधान में ईश्वरी निवास पर पृथ्वी दिवस के अवसर पर एक बैठक आयोजित
पर्यावरण संरक्षण के उद्देश्य से राजस्थान राज्य भारत स्काउट गाइड के साथ द नाहर संस्था बून्दी के...
ઉંબરી ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર...
6000mAh बैटरी और Snapdragon 8 Gen 3 Soc के साथ आएगा OnePlus 13R, लॉन्च से पहले सामने आई खूबियां
OnePlus 13R स्मार्टफोन की सभी स्पेसिफिकेशन्स सामने आ चुकी है। वनप्लस का यह फोन क्वालकॉम के पिछले...
દિકરીની નજર સામે પિતાનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં ઓળક ગામે ખેતર રાખી ખેત મજૂરી કરતો દાહોદ જીલ્લાના જળખરીયા...
28 अगस्त व 11 सितम्बर को बंद रहेगी इंटरनेट सेवा
28 अगस्त व 11 सितम्बर को बंद रहेगी इंटरनेट सेवा असम में