આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बगावत में हुए भाजपा के युवा नेता मामला आजमगढ़
जनपद आजमगढ़ में,बगावत में हुए भाजपा के युवा नेता।मालूम होकि जनपद आजमगढ़ में, लगातार राजनीतिक भूचाल...
यौन संबंधी रोग HPV से खुद को बचाएं? जानिए कारण और निवारण | Dr Esha Chainani on HPV in Hindi
यौन संबंधी रोग HPV से खुद को बचाएं? जानिए कारण और निवारण | Dr Esha Chainani on HPV in Hindi
विसर्जन रस्त्यावरील खड्ड्यांना गणपती पावले पण अर्धे !
जिल्हाधिकारींच्या आदेशाची अर्धवट अंमलबजावणी - एस.एम.युसूफ़
बीड (प्रतिनिधी) - गणपती विसर्जनासाठी ज्या रस्त्यावरून जाणार होते त्या रस्त्यांवरील खड्डे तातडीने...
सफ़ेद बाल काले करने का कुदरती तरीका | एक-एक बाल पहले जैसा काला हो जायेगा
सफ़ेद बाल काले करने का कुदरती तरीका | एक-एक बाल पहले जैसा काला हो जायेगा
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.