આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા.26 ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના વસો, કુણી, વનોડા, જરગાલ, કોસમ, અંબાવ, લહેરીપુરા, અંઘાડી અને પડાલ જેવા ગામોમાં સ્વૈચ્છિક આગેવાનો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુણી અને વસો ગામે પ્રાથમિક શાળામાં જ્યારે અન્ય ગામોમાં જાહેર જગ્યાઓ તથા અન્ય સ્થળોએ વૃક્ષો રોપવામાં આવ્યાં હતા. જે જે ગામોમાં વૃક્ષારોપણ થયું તે ગામોમાં રોપાયેલા વૃક્ષોનું જતન થતું રહે તે માટે આશાદીપના નિયામક ફાધર જ્હોન કેનેડીએ પોતાના સ્ટાફને સચેત કર્યો હતા. જો કે આ મુદ્દે સ્થાનિક આગેવાનો તથા શિક્ષકશ્રીઓએ કટિબદ્ધતા દર્શાવી હતી. પ્રસ્તુત કાર્યક્રમ માટે મેનપુરા વનવિભાગ તરફથી યથાયોગ્ય સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા તાલુકાના પીથલપુર ની જલારામ હાઇસ્કૂલ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી
તળાજા તાલુકાના પીથલપુર ની જલારામ હાઇસ્કૂલ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી
Flood News : भारी बारिश की वजह से जबलपुर शहर का हनुमान ताल ओवरफ्लो | Flood Alerts | Heavy Rain|
Flood News : भारी बारिश की वजह से जबलपुर शहर का हनुमान ताल ओवरफ्लो | Flood Alerts | Heavy Rain|
चराईदेव जिला के सापेखाटी में रास उत्सव पालन
चराईदेव जिला के अन्तर्गत सापेखाटी घोराजान में श्री श्री कृष्ण रास उत्सव का पालन किया गया।उक्त...
Tata Punch EV से उठा पर्दा, केवल 25 हजार रुपये करें बुकिंग; यहां देखिए संभावित फीचर्स और रेंज डिटेल
Tata Motors ने अपनी बहुप्रतीक्षित इलेक्ट्रिक कार Punch EV को भारतीय बाजार में पेश कर दिया है।...