ત્રિકોણ બાગ ખાતે ગણપતિ મહોત્સવ શિવસેના દ્વારા યોજવામાં  આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણપતિ મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે, આ ગણપતિ મહોત્સવના નવ દિવસ રોજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે..