વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળા ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ"અંતર્ગત સ્વાતંત્ર્ય દિન ની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ થયો હતો.જૈન સોશિયલ ગૃપ સિલ્વર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ અગિયાર કારોબારી સભ્યો એ બાકરથળી શાળામાં આવી ધ્વજવંદન કરેલ,તેઓ દ્વારા શાળામાં અંદાજીત બે લાખ ના ખર્ચે ચબુતરા નું ભૂમિપૂજન, વૃક્ષારોપણ,વોટરકુલરનુ દાન હિંગળાજ મંદિર ના મહંત,ગામના સરપંચ, શાળાનાં આચાર્ય, ગ્રામજનો ની વિશાળ હાજરી માં કરેલ હતુ.સરપંચ અને આચાર્ય દ્વારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈનુ સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે ઉપરોક્ત ગૃપ તરફથી તમામ બાળકોને લંચબોકસ ભેટમાં આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ના ઘોડા ગામના નાગરીકો દ્વારા બેફામ રેતી ખનન બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યુ
કાલોલ ની ગોમા નદીમાંથી રેતી ખનન નો મુદ્દો હાલ ચર્ચા મા છે કાલોલ અને આસપાસ ના ગામોમા ગેરકાયદેસર...
पुर्व मंत्री प्रमोद जैन भाया सहित अन्य कांग्रेसी नेताओं के खिलाफ एक और धोखाधड़ी का केस दर्ज
बारां। राजस्थान में भाजपा की सरकार बनने के बाद बारां जिले में कांग्रेस नेताओं पर मुकदमे दर्ज होने...
અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા ભારત જોડો...
रोहा में राष्ट्रीय एकता दिवस पर निकली रान फॉर यूनिटी रैली
रोहा में भी आज राष्ट्रीय एकता दिवस के उपलक्ष में रान फॉर यूनिटी रैली निकली।
...
डॉ श्री अरुण जैन द्वारा दिया गया सारगर्भित उद्बोधन हेल्थ पर कार्यशाला का आयोजन
*पुलिस अधिकारियों एवं कर्मचारियों के कार्डियक हेल्थ, मेन्टल हेल्थ, सोशल हेल्थ एवं...