વઢવાણ તાલુકાના બાકરથળી પ્રાથમિક શાળા ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ"અંતર્ગત સ્વાતંત્ર્ય દિન ની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ થયો હતો.જૈન સોશિયલ ગૃપ સિલ્વર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ અગિયાર કારોબારી સભ્યો એ બાકરથળી શાળામાં આવી ધ્વજવંદન કરેલ,તેઓ દ્વારા શાળામાં અંદાજીત બે લાખ ના ખર્ચે ચબુતરા નું ભૂમિપૂજન, વૃક્ષારોપણ,વોટરકુલરનુ દાન હિંગળાજ મંદિર ના મહંત,ગામના સરપંચ, શાળાનાં આચાર્ય, ગ્રામજનો ની વિશાળ હાજરી માં કરેલ હતુ.સરપંચ અને આચાર્ય દ્વારા પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દેસાઈનુ સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે ઉપરોક્ત ગૃપ તરફથી તમામ બાળકોને લંચબોકસ ભેટમાં આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ
ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદરમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ
নাজিৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত আৰু নাজিৰা মহকুমা পুথিভঁৰালৰ উদ্যোগত " গ্ৰন্থদান " শীৰ্ষক ব্যতিক্ৰমী কাৰ্যসূচী
আজি নাজিৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত আৰু নাজিৰা মহকুমা পুথিভঁৰালৰ সহযোগত বীৰ লাচিত বৰফুকনৰ ৪০০...
क्या है नॉन एल्कोहोलिक फैटी लिवर, जानें इसके लक्षण व उपचार
नॉन एल्कोहोलिक फैटी लीवर डिजीज (एनएएफएलडी) स्वास्थ्य से जुड़ी ऐसी स्थिति है, जो लीवर में फैट यानी...
વિશ્વ વિધ્યાલય ગાયત્રી પરિવાર હરિદ્વારના વિધ્યાર્થીઓ દ્વારા શાળાઓમા કાર્યક્રમ યોજવામા આવ્યા
વિશ્વ વિધ્યાલય ગાયત્રી પરિવાર હરિદ્વારના વિધ્યાર્થીઓ દ્વારા શાળાઓમા કાર્યક્રમ યોજવામા આવ્યા