વઢવાણ :મકવાણા શૈલેસભાઈ ડી.રાઠોડ મહેશ ભાઈ એમ.પરમાર નટુભાઈએ જણાવ્યું હતું કે વઢવાણમાં આવેલ સંવિધાન સર્કલ ઉપર ,ગણપતી ફાટસરર ખાતે દલીત સમાજ ની સોસાયટીના લોકોએ ભેગા થઈને પ્રથમ તો આઝાદી ના 75 વર્ષ નુ તિરંગો ફરકાવી ને સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ રાજસ્થાનના જાલોરના સુરાણા ગામે અનુસૂચિત જાતિના ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાંથી પાણી પીવાના મામલે આભડછેટ રાખી નિશાળના હેડ માસ્ટર છેલસિંહ દ્વારા કરાયેલ હત્યાને વખોડી કાઢી, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની માહિતી લોકોને આપવામાં આવી હતી.અને આભડછેટ-મુક્ત-ભારત ક્યારે?તે બાબત ની અમદાવાદ થી દિલ્હી સુધી ની 1111 કીલો પિતળ ના સિક્કા સાથે 2100000/- (એકવિસ લાખ ) ના રોકડા જે રાષ્ટ્રપતિ ને ભેંટ આપવા જતી યાત્રા ને ગ્રૂહ વિભાગે હરીયાણા બોર્ડર થી અટકાવ્યા .સરકાર આપણને સાંભળવા સુદ્ધા માંગતી નથી તે બાબતે વિગતે ચર્ચા કરી.છેલ્લે સૌએ બંધારણની રક્ષા કરવાના અને કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાના સપથ લેવામાં આવેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ ના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં મગફળી ના ભાવ ઓછા મળતા ખેડૂતો નારાજ
જુનાગઢ ના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં મગફળી ના ભાવ ઓછા મળતા ખેડૂતો નારાજ
कोटा केयर्स के तहत समुन्नत कैम्पस में किया छात्रों से संवाद: गलतियों से घबराओ मत, इन्हें स्वीकारो और सुधार करोः डॉ.रविन्द्र गोस्वामी
कामयाब कोटा एवं कोटा केयर्स अभियान के तहत जिला कलक्टर डॉ.रविन्द्र गोस्वामी गुरुवार को जवाहर नगर...
Ajit Pawar vs Devendra Fadnavis यांच्यात विरोधी पक्षनेते पदाची कारकीर्द कोणी गाजवली? | Vidhan Sabha
Ajit Pawar vs Devendra Fadnavis यांच्यात विरोधी पक्षनेते पदाची कारकीर्द कोणी गाजवली? | Vidhan Sabha
দৰঙত জিলা উন্নয়ন সমিতিৰ সভা অনুষ্ঠিত
মঙ্গলদৈ ১৪ জুন::আজি দৰঙৰ জিলা আয়ুক্তৰ কাৰ্যালয়ৰ সভাগৃহত জিলা উন্নয়ন সমিতিৰ সভা অনুষ্ঠিত...
ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
ભાવનગરમાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel