વઢવાણ :મકવાણા શૈલેસભાઈ ડી.રાઠોડ મહેશ ભાઈ એમ.પરમાર નટુભાઈએ જણાવ્યું હતું કે વઢવાણમાં આવેલ સંવિધાન સર્કલ ઉપર ,ગણપતી ફાટસરર ખાતે દલીત સમાજ ની સોસાયટીના લોકોએ ભેગા થઈને પ્રથમ તો આઝાદી ના 75 વર્ષ નુ તિરંગો ફરકાવી ને સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ રાજસ્થાનના જાલોરના સુરાણા ગામે અનુસૂચિત જાતિના ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાંથી પાણી પીવાના મામલે આભડછેટ રાખી નિશાળના હેડ માસ્ટર છેલસિંહ દ્વારા કરાયેલ હત્યાને વખોડી કાઢી, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની માહિતી લોકોને આપવામાં આવી હતી.અને આભડછેટ-મુક્ત-ભારત ક્યારે?તે બાબત ની અમદાવાદ થી દિલ્હી સુધી ની 1111 કીલો પિતળ ના સિક્કા સાથે 2100000/- (એકવિસ લાખ ) ના રોકડા જે રાષ્ટ્રપતિ ને ભેંટ આપવા જતી યાત્રા ને ગ્રૂહ વિભાગે હરીયાણા બોર્ડર થી અટકાવ્યા .સરકાર આપણને સાંભળવા સુદ્ધા માંગતી નથી તે બાબતે વિગતે ચર્ચા કરી.છેલ્લે સૌએ બંધારણની રક્ષા કરવાના અને કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાના સપથ લેવામાં આવેલ હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નોઘણવદર પશુઓ મા થતા લમ્પી રોગની સારવાર
નોઘણવદર પશુઓ મા થતા લમ્પી રોગની સારવાર
গুৱাহাটী মহানগৰীত ভয়ংকৰ অগ্নিকাণ্ড।
মহানগৰীৰ ভঙাগড় উৰণীয়া সেতুৰ তলত ছিলিণ্ডাৰ বিস্ফোৰণৰ ফলত সংঘটিত হয় এক বিধনশী অগ্নিকাণ্ড। এখন...
ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું
ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું
Amit Shah पर संसद में लगे ऐसे नारे, Manoj Jha को क्यों आ गया गुस्सा? | Sansad Me Aaj
Amit Shah पर संसद में लगे ऐसे नारे, Manoj Jha को क्यों आ गया गुस्सा? | Sansad Me Aaj
RO Paper Leak: गाज़ीपुर डीएम बोलीं-'पेपर लीक नहीं हुआ', छात्रों के खिलाफ मुक़दमा!
RO Paper Leak: गाज़ीपुर डीएम बोलीं-'पेपर लीक नहीं हुआ', छात्रों के खिलाफ मुक़दमा!