પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
पूर्व प्रेमी द्वारा साइबर-बुलिंग के बाद केरल में महिला ने की आत्महत्या, पुलिस ने किया मामला दर्ज
मध्य केरल के कोट्टायम जिले में एक महिला ने अपने पूर्व प्रेमी द्वारा कथित तौर पर साइबर हमले किए...
लंपी आजारात शेतकऱ्यांनी पशुधनाची काळजी घ्यावी - सीईओ
पशुधनामध्ये अतिशय गतिमानतेने प्रसार होणारा, विषाणूजन्य, देवी कॅम्पिप्रोक्स प्रवर्गातील लंपी त्वचा...
ગરબાનો થનગનાટ શરૂ: "રાતલડી"- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ
નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રીનો ઉત્સાહ વધી રહ્યો...