પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उडी येथे नागरिकांना जल व्यवस्थापन व रेन वॉटर हार्वेस्टिंग मार्गदर्शन
मालेगाव तालुक्यातील उडी येथे दरवर्षीप्रमाणे याही वर्षी गणेश उत्सव मंडळाच्या वतीने विविध सामाजिक...
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વોર્ડ નંબર 5 ના શક્તિકેન્દ્રમાં કાર્યકરોની બેઠક યોજાઈ.
આજરોજ ભારતીય જનતા યુવા મોરચા હાલોલ નગર દ્વારા હાલોલ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય માનનીય...
परळीत 'चला हवा येऊ द्या' ची हवा...!
भाऊ कदम, कुशल बद्रिके, श्रेया बुगडे, भारत गणेशपुरे, सागर कारंडे यांच्या विनोदांच्या मेजवणीने परळीकर मंत्रमुग्ध
परळीत 'चला हवा येऊ द्या' ची हवा...!
भाऊ कदम, कुशल बद्रिके, श्रेया बुगडे, भारत गणेशपुरे, सागर...
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦ ઓકટોબર રોજ થશે
હક્ક - દાવાઓ અને વાંધા અરજીઓ તા.૧૧ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા
અમરેલી તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૨ (રવિવાર) ભારતના ચૂંટણી પંચની ભલામણ અન્વયે, કાયદા અને ન્યાય મંત્રાલયે લોક...
સુરત શહેરમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા.
સુરત શહેરમાં વ્યાજના નાણાં માટે આપઘાત કરવા મજબુર કરનાર બે વ્યાજખોર ઝડપાયા.
સુરતમાં વ્યાજના નાણાં...