પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બહાદરપુર ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સંખેડા પોલીસ
બહાદરપુર ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સંખેડા પોલીસ
11 माह से फरार आरोपी गिरफ्तार
बरोनी थाना पुलिस ने 11 माह से फरार एक आरोपी को गिरफ्तार किया है। थानाधिकारी ओमप्रकाश जाट ने बताया...
અમદાવાદ SOG: RK.ફ્લેટની સામે,કુબેરનગર, છારાનગર, સરદારનગર, અમદાવાદ ખાતેથી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ
અમદાવાદ SOG: RK.ફ્લેટની સામે,કુબેરનગર, છારાનગર, સરદારનગર, અમદાવાદ ખાતેથી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ