પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા મિલકતોના વેચાણ માટે બિલ્ડર એસોસિસેશન દ્વારા યોજાયો ત્રી દિવસીય પ્રોપટી એક્શ્પો
મહેસાણા મિલકતોના વેચાણ માટે બિલ્ડર એસોસિસેશન દ્વારા યોજાયો ત્રી દિવસીય પ્રોપટી એક્શ્પો
#Surat | સત્તાથી ઉપરવટ જતા સમન્સ | Divyang News
#Surat | સત્તાથી ઉપરવટ જતા સમન્સ | Divyang News
ગુજરાતની અગ્રણી મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો
#buletinindia #gujarat
IPL की ब्रांड वैल्यू ₹1 लाख करोड़ हुई:टीमों में चेन्नई सुपर किंग्स की वैल्यू सबसे ज्यादा, ₹1,033 करोड़ पहुंची
दुनिया की सबसे पॉपुलर टी-20 क्रिकेट लीग IPL की टोटल ब्रांड वैल्यू 13% बढ़कर 12 बिलियन डॉलर यानी...
બસ ચાલક અને બાઈક ચાલક સાથે તકરાર
#buletinindia #gujarat #banaskantha