પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
રાજ્યમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે દાહોદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૧૪.૬૧ કરોડના ૪૫ વિકાસકાર્યો લોકાર્પણ કર્યું
રાજ્યના નાગરિકોએ સરકારમાં મુકેલા વિશ્વાસને વિકાસ થકી સરકારે સાચો ઠરાવ્યો – રાજ્યમંત્રી ડો....
मणिपुर में फिर हिंसा भड़की, जिरीबाम में 5 की मौत:इंफाल में मणिपुर राइफल्स हेडक्वार्टर पर भीड़ का हमला
मणिपुर के मोइरांग में पूर्व CM के घर पर हमले के अगले दिन शनिवार (7 सितंबर) को एक बार फिर हिंसा...
Everything You Need To Know About The 95th Academy Awards, including the date, time, presenters, and schedule. - Newzdaddy
On March 12, there will be the 95th Academy Awards ceremony. You can view it when and when. Be...
બોરિયા ગામે મકાનમાં ચોરી.
પેટલાદ તાલુકાના બોરિયા ગામે મકાનને નિશાન બનાવી 81 હજારની માતા ચોરી ગયા હતા. આ અંગે પેટલાદ ગ્રામ્ય...