પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટપાલ જીવન વીમા તથા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે સોનેરી તક
સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, ખેડા ખાતે વૉક-ઈન-ઈન્ટરવ્યુ.
અધિક્ષક ડાકઘર, ખેડા...
જસદણ ઓમકાર શૈક્ષણિક સ્કૂલ ખાતે eFRI નું માર્ગદર્શન જસદણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું
જસદણ ઓમકાર શૈક્ષણિક સ્કૂલ ખાતે નું EFRI નું માર્ગદર્શન જસદણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું આ...
सात दिन में कोटा उत्तर नगर निगम क्षेत्र के नालों की सफाई शुरू नहीं हुई तो पार्षद उतरेंगे नालों में
सरकार बदलते ही व्यवस्थाएं भी बदल गई और अब कांग्रेस पार्षदों को परेशानी का सामना करना पड़ रहा है,...