પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंतप्रधान मा.नरेंद्र मोदी यांचा मन की बात च्या माध्यमातुन जनतेशी सवांद
भाजपा जिल्हा महामंत्री प्रमोदजी पिपरे यांच्या निवासस्थानी 'मन की बात' कार्यक्रम
...
ખાંભા પોલીસને બદનામ કરવાના ઈરાદાથી અસામાજીક તત્વોએ જાહેરમાં આ અગાઉ પણ પણ બોર્ડ મુકેલ હતું.તેથી આ બોર્ડ લગાવનાર વ્યક્તિને શોધવાની કાર્યવાહી ચાલુ હોય અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાંભા તાલુકાના ડેડાણ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉતારી હાટડાઓ ચલાવવામા આવેછે.બુટલેગરો ના નામ વાળું...
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯವನ್ನು ಎಲ್ಲಾ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಕಡೆಗಣಿಸುತ್ತಿವೆ - ಡಿ. ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ
ಮಾರ್ಚ್ 21, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ "ರೆಡ್ಡಿ ಜನ ಸಂಘ ಬೆಂಗಳೂರು ಪೂರ್ವ ತಾಲ್ಲೂಕು"...
Super Earth: NASA ने ढूंढा पृथ्वी जैसा ग्रह...2 सूरज, महासागर और जीव भी ? | #NASA
Super Earth: NASA ने ढूंढा पृथ्वी जैसा ग्रह...2 सूरज, महासागर और जीव भी ? | #NASA #SuperEarth
BREAKING NEWS: Ayodhya के Airport का नाम तय हुआ | Ram Mandir | Aaj Tak News
BREAKING NEWS: Ayodhya के Airport का नाम तय हुआ | Ram Mandir | Aaj Tak News