પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीक पाहणी नोंदीसाठी तिसऱ्यांदा मुदतवाढ
रत्नागिरी : पीक पाहणी नोंदणीसाठी आता शेवटची मुदतवाढ देण्यात आली आहे. तिसऱ्यांदा मुदतवाढ देताना...
মঙ্গলদৈ উপায়ুক্ত কাৰ্যালয়ত মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱা
Minister Jayanta Malla Baruah Reaction over AVBP Protest
ABVP য়ে নিজৰ দাবী জনাইছে ।
AVBP...
গোৰ্খা স্বায়ত্ব শাসন দাবী সমিতিৰ উদ্যোগত বিশ্বনাথ জিলা সমিতিৰ সহযোগত সন্মিলন আয়োজন
গহপুৰ মকুমাৰ অন্তৰ্গত হেলেম মিছামাৰীৰ ভানুভৱনত গোৰ্খা স্বায়ত্ব শাসন দাবী সমিতিৰ উদ্যোগত বিশ্বনাথ...
કપરાડાના પીપરોનો ગામે પિતાએ પુત્ર અને પુત્રીને ગળે ટૂંપો આપી હત્યા કરી
કપરાડાના પીપરોનો ગામે પિતાએ પુત્ર અને પુત્રીને ગળે ટૂંપો આપી હત્યા કરી
मा.आ. विजय भांबळे यांच्या उपस्थितीत विविध गावातील कार्यकर्त्यांचा राष्ट्रवादी कॉंग्रेस पक्षात जाहीर प्रवेश.
✍️✍️न्यूज रिपोर्टर जिंतूर प्रतिनिधी माबुद खान✍️✍️
जिंतूर :- २० सप्टेंबर, मौजे वस्सा येथील राम...