પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ-વટવા અને નરોડા વિધાનસભાની અંદર ઉમેદવારો ચૂંટણી માટે ત્યાર. જન મન પાર્ટી .#google
અમદાવાદ-વટવા અને નરોડા વિધાનસભાની અંદર ઉમેદવારો ચૂંટણી માટે ત્યાર. જન મન પાર્ટી .#google
Akhilesh Yadav Vs Anupriya Patel:अब इस मुद्दे पर भिड़ गए अखिलेश-अनुप्रिया?
Akhilesh Yadav Vs Anupriya Patel:अब इस मुद्दे पर भिड़ गए अखिलेश-अनुप्रिया?
યુજીવીસીએલ, જેટકો અનેજીઈબી મંડળી -ડીસા ના સંયુક્ત ઉપકર્મે ઉતરાયણ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
યુજીવીસીએલ, જેટકો અનેજીઈબી મંડળી -ડીસા ના સંયુક્ત ઉપકર્મે ઉતરાયણ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
લાઈટો ની સિરીઝ ના યુગમાં પણ દિવાળીમાં માટીના દીવડા નું અનેરુ મહત્વ
પાવીજેતપુર પંથકમાં આદિવાસી સમાજમાં લાઈટોની સિરીઝના યુગમાં પણ માટીના દીવડા તેમજ ઘોડાનું આગવું...
अब Facebook और मैसेंजर पर भी मिलेगा Instagram का ये फीचर, यूजर्स के लिए कैसे होगा मददगार
Instagram के बाद अब मेटा ने अपने सोशल मीडिया प्लेटफॉर्म फेसबुक और मैसेंजर के लिए Broadcast चैनल...