પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બળેજ ગામે અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ ચૂંટણી અંગેનો પ્રચાર કર્યો
બળેજ ગામે અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ ચૂંટણી અંગેનો પ્રચાર કર્યો
ह्रदय गति का दौरा पड़ने से मौत मुख्तार अंसारी का
उत्तर प्रदेश लखनऊ जनपद बांदा कारागार में,ह्रदय गति का दौरा पड़ने से मौत। मालूम होकि जनपद बांदा...
સુરેન્દ્રનગરના જાહેર રસ્તા ઉપર થયેલી મારામારીનો વીડિયો ફરતો કરનાર શખસોને પોલીસે પાઠ ભણાવ્યા
સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર...
Car Care Tips: इस दिवाली चमकानी है कार तो फॉलो करें ये स्टेप्स, इन तरीकों हो जाएगी नीट एंड क्लीन
धनतेरस और दिवाली के मौके पर लोग घरों में सफाई करते हैं। ऐसे में अगर आप एक कार मालिक हैं तो आपका...
Breaking News: Mumbai के विक्रोली में वैन से साढ़े 6 टन की चांदी की ईंटें जब्त, करोड़ों में है कीमत
Breaking News: Mumbai के विक्रोली में वैन से साढ़े 6 टन की चांदी की ईंटें जब्त, करोड़ों में है कीमत