પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર પોલીસે બનાસકાંઠા, પાટણ જિલ્લા માંથી 7 મોટર સાયકલ ચોરનાર ઈસમની અટકાયત કરી..
ભાભર પોલીસે બનાસકાંઠા, પાટણ જિલ્લા માંથી 7 મોટર સાયકલ ચોરનાર ઈસમની અટકાયત કરી..
ભાભર પોલીસે એક...
Atal Bihari Vajpayee Speech : एक ऐसे नेता जो अपने भाषणों की वजह से ख़ूब चर्चा में रहे (BBC Hindi)
Atal Bihari Vajpayee Speech : एक ऐसे नेता जो अपने भाषणों की वजह से ख़ूब चर्चा में रहे (BBC Hindi)
સાવરકુંડલા અને ખાંભા તાલુકા તાલુકા ની સાવરકુંડલા ખાતે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્રારા જાતીય સમાનતા ની તાલીમ યોજાઈ.
સાવરકુંડલા ખાતે જેન્ડર તાલીમ યોજાઈ હતી આ તાલીમ માં 43 ફિલ્ડ ફેસીલેટર સાવરકુંડલા તથા ખાભા તાલુકા...
શું 2014 વાળા 2024 માં રહેશે? શપથ લેતાની સાથે જ નીતિશે પીએમ મોદી પર કર્યા પ્રહારો
નીતીશ કુમારે 8મી વખત બિહારના સીએમ તરીકે શપથ લેતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. નીતીશ...
ડીસાના કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
દાંતીવાડાના પાંથાવાડા ગામના દિનેશભાઇ લવજીભાઇ ઘાડીયા શનિવારના રોજ પોતાની એક્ટીવા નં....