પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tiger 3 के Trailer में अलग अंदाज में दिखे Emraan Hashmi
Tiger 3 के Trailer में अलग अंदाज में दिखे Emraan Hashmi
পুনেস্থিত এম আই টি বিশ্ববিদ্যালয়ে ডিব্ৰুগড়ৰ সংবাদ মাধ্যমত কি ক'লে?
পুনেস্থিত পুনেস্থিত এম আই টি আৰ্ট, ডিজাইন, টেকনলজি বিশ্ববিদ্যালয়ে ডিব্ৰুগড়ত এখন সংবাদমেল অনুষ্ঠিত...
'दो घंटे में होगी कर्नाटक कैबिनेट की बैठक, कानून बन जाएगी हमारी पांच गारंटी' राहुल गांधी ने किया एलान
नई दिल्ली, कर्नाटक में आज सिद्धारमैया ने मुख्यमंत्री और डी के शिवकुमार ने उप मुख्यमंत्री के...
Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak
Manmohan Singh Passes Away News: मनमोहन सिंह के निधन पर क्या बोले Akhilesh Yadav? | Aaj Tak
મહુવા તાલુકાના વલવાડા ખાતે જુગારીઓને ઝડપી પાડતી મહુવા પોલીસ.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવા પોલીસે વલવાડા ખાતે છાપો મારી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા...