પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
256GB स्टोरेज, 5000 mAh बैटरी और 32MP वाले Oppo के इस फोन की कीमतें हुई कम, जानें क्या है ऑफर
ओप्पो के एक स्मार्टफोन पर शानदार डिस्काउंट ऑफर किया जा रहा है। इस फोन को 15 प्रतिशत के छूट के साथ...
मुनाफा देख बनाई 3 गैंग, अलग-अलग गांव में करते शिकार:7 जने हिरासत में, 200 रुपए किलो में बेचते मीट, हिरणों के शिकार पर कार्रवाई
बाड़मेर।
बाड़मेर जिले के लीलसर गांव में बड़ी संख्या में हिरणों के शिकार मामले में वन विभाग ने एक...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Jaya Bacchan Rajya Sabha: राज्यसभा में फिर गुस्सा हुईं जया बच्चन, सभापति ने कही ऐसी बात,
Jaya Bacchan Rajya Sabha: राज्यसभा में फिर गुस्सा हुईं जया बच्चन, सभापति ने कही ऐसी बात,