પાટડી નજીક આવેલ શ્રી ઉદાસી આશ્રમ ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર નું ભૂમિ પૂજન તારીખ 27 8 2022 ને શનિવારે થશે. પરમ પૂજ્ય સંત શ્રી જગા બાપાના દિવ્ય આશીર્વાદ સાથે યુવા અઘોરી શ્રી ભાવેશ બાપુના સાનિધ્યમાં શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસી આશ્રમ ખાતે નિર્માણ પામનાર છે. જેનું ભૂમિ પૂજન શનિવારી અમાસે સવારે 11:00 કલાકે થશે. આ દિવ્ય પ્રસંગમાં વૈભવબાપુ, મયુરબાપુ તેમજ સદગુરુ શ્રી જગા બાપાના પરિવારજનો તેમજ સીતારામ પરિવાર ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજન બાદ બપોરે બે થી પાંચ દરમિયાન ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પિપાજી નઞર માં ગણેશ વિસર્જન
પિપાજી નઞર ના રહીશો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું સોસાયટી ના તમામ રહીશો દ્વારા બાપા ની આરતી...
नायब विजयादशमी पर शपथ लेंगे; , उमर CM पर शपथ की तारीख तय नहीं
हरियाणा और जम्मू-कश्मीर में 54 दिन की चुनावी कशमकश के नतीजे मंगलवार को आए। दोनों राज्यों में 90...
कांग्रेस के पूर्व मुख्यमंत्री चरणजीत सिंह चन्नी के मुख्यमंत्री रहते लाखो के बिल आये सामने
कांग्रेस के पूर्व मुख्यमंत्री चरणजीत सिंह चन्नी के मुख्यमंत्री रहते लाखो के बिल आये सामने
બાગાયતી ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે
વર્ષ ૨૦૨૨-૨૩ના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય,...