કાંઠાળ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં રાની પશુઓની રંઝાડ વધી જવા પામી છે સિહોરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ રખડતા પશુનું મારણ કર્યું છે સિહોર શહેરના આજુબાજુ વિસ્તાર અને પંથકના કેટલાક ગામોમાં દીપડાના આંટા ફેરા અને મારણ કરવ॥ કોઈ નવા સમાચાર નથી અગાઉ તરથીીંગડા કરકોલીયા ધ્રપકા ભડલી સર કનાડ ગામના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા અને મારણની અનેક ઘટનાઓ બની છે જોકે છેલ્લા ઘણા સમયથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ખેડૂતો અને અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉઠી છે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે છેલ્લા દિવસોથી દીપડો સિહોરના સણોસરા આસપાસમાં દેખાઈ રહ્યો છે ગઈકાલે સિહોરના સણોસરા ગામે રખડતા પશઞનું મારાણ કર્યું છે સમગ્ર વિગતો આપતા કોંગ્રેસના નેતા ગોકુળભાઈ આલે શંખનાદ ટેલિફોનિક આપ્યા હતા અને જણાવ્યું હતું કે ગઈકાલે વધુ મારણની ઘટના બની છે પશુને ફાડી ખાધું છે અગાઉ પણ સણોસરા વિસ્તારમાં અનેક મારણની ઘટનાઓ બની ચુકી છે જેથી લોકોમાં ભય ફેલાયો છે અને દીપડાને પાંજરે પુરવા માટે લોકો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાંપણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Uttarakhand के Nainital में भीषण हादसा, खाई में वाहन गिरने से 5 लोगों की मौत
Breaking News: Uttarakhand के Nainital में भीषण हादसा, खाई में वाहन गिरने से 5 लोगों की मौत
REET में भर्तीयां बढ़ाने को लेकर CM Ashok Gehlot ने युवाओं से क्या वादा कर दिया?
REET में भर्तीयां बढ़ाने को लेकर CM Ashok Gehlot ने युवाओं से क्या वादा कर दिया?
Delhi Pollution: Chhath पूजा से पहले Yamuna में बढ़ा प्रदूषण, BJP ने दिल्ली सरकार पर उठाए सवाल
Delhi Pollution: Chhath पूजा से पहले Yamuna में बढ़ा प्रदूषण, BJP ने दिल्ली सरकार पर उठाए सवाल
लम्पी मुळे शेतकरी हतबल भवन येथील घटना
सिल्लोड तालुक्यातील भवन येथील कैलास गिर्जोबा कळम या शेतकऱ्याच्या बैलाला लम्पी आजाराने जडले असून...
সামাজিক মাধ্যমত মন্তব্য প্ৰদান কৰি কাৰাবন্দী হৈছিল আমগুৰিৰ বিতুপন চাংমাই
৯৩ দিনে কাৰাবন্দী হৈ থকা আমগুৰিৰ চামগুৰিৰ বালিপথাৰৰ যুৱক বিতুপন চাংমাই মুক্তি লাভ কৰি উপস্থিত হৈ...