કાંઠાળ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં રાની પશુઓની રંઝાડ વધી જવા પામી છે સિહોરના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ રખડતા પશુનું મારણ કર્યું છે સિહોર શહેરના આજુબાજુ વિસ્તાર અને પંથકના કેટલાક ગામોમાં દીપડાના આંટા ફેરા અને મારણ કરવ॥ કોઈ નવા સમાચાર નથી અગાઉ તરથીીંગડા કરકોલીયા ધ્રપકા ભડલી સર કનાડ ગામના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરા અને મારણની અનેક ઘટનાઓ બની છે જોકે છેલ્લા ઘણા સમયથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ખેડૂતો અને અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ઉઠી છે જંગલોમાંથી હિંસક પશુઓ પોતાનો ખોરાક તેમજ પાણીની શોધખોળ કરતાં કરતાં ગામોમાં પણ આવી પહોંચતા હોય છે છેલ્લા દિવસોથી દીપડો સિહોરના સણોસરા આસપાસમાં દેખાઈ રહ્યો છે ગઈકાલે સિહોરના સણોસરા ગામે રખડતા પશઞનું મારાણ કર્યું છે સમગ્ર વિગતો આપતા કોંગ્રેસના નેતા ગોકુળભાઈ આલે શંખનાદ ટેલિફોનિક આપ્યા હતા અને જણાવ્યું હતું કે ગઈકાલે વધુ મારણની ઘટના બની છે પશુને ફાડી ખાધું છે અગાઉ પણ સણોસરા વિસ્તારમાં અનેક મારણની ઘટનાઓ બની ચુકી છે જેથી લોકોમાં ભય ફેલાયો છે અને દીપડાને પાંજરે પુરવા માટે લોકો પણ ઉગ્ર માંગ કરી રહ્યા છે દીપડો દેખાવાના કારણે આસપાસના ગામોમાંપણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लड़की का अंडरवियर उतारना और खुद नंगा होना, रेप का प्रयास नहीं, राजस्थान हाईकोर्ट का फैसला
राजस्थान हाईकोर्ट ने एक महत्वपूर्ण फैसले में कहा कि नाबालिग लड़की का अंडरवियर उतारना और खुद नंगा...
পশ্চিম বড়িগোগৰ পৰীক্ষা কেন্দ্ৰত কামৰূপৰ উপায়ুক্ত কীৰ্তি জ্বলি
সমগ্ৰ ৰাজ্যতে আজি অসম চৰকাৰৰ তৃতীয় বৰ্গৰ চাকৰি প্ৰাৰ্থীৰ লিখিত পৰীক্ষা অনুষ্ঠিত হৈছে৷উক্ত...
स्वस्थ बूँदी अभियान के तहत सीएमएचओ डॉ सामर ने स्वास्थ्य भवन के परिसर की करवाई साफ सफाई
भीषण गर्मी के मद्देनजर चिकित्सा एवं स्वास्थ्य विभाग के समस्त चिकत्सा संस्थानों, कार्यालयों में...
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાપર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
ગાંધીનગર,તા.22
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના...