ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  দ'লবাগান উ: মা: বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠান সন্দৰ্ভত আলোচনা সভা ।  
 
                      ১৯১৯ চনত স্থাপিত নাজিৰা সমষ্টিৰ অন্যতম শিক্ষানুষ্ঠান দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শযবৰ্ষ...
                  
   গোলাঘাট জিলাৰ বৰপথাৰৰ ঐতিহাসিক কৰ্দ্দৈগুৰি বৰনামঘৰ 
 
                      গোলাঘাট জিলাৰ বৰপথাৰৰ ঐতিহাসিক কৰ্দ্দৈগুৰি বৰনামঘৰI গুৰুজনাৰ নীতি আদৰ্শৰ আৰ্হি অনুসৰণেৰে...
                  
   વલભીપુર શહેરના વિકલાંગો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું 
 
                      વલભીપુર શહેરના વિકલાંગો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
                  
   બાંધકામ નિયમિત કરવા અંગે વટહુકમ જાહેર@Sandesh News 
 
                      બાંધકામ નિયમિત કરવા અંગે વટહુકમ જાહેર@Sandesh News
                  
   Bihar में CM Nitish Kumar के काफिले पर पथराव, कुछ गाड़ियों के शीशे टूटे | Bihar News | Bihar 
 
                      Bihar में CM Nitish Kumar के काफिले पर पथराव, कुछ गाड़ियों के शीशे टूटे | Bihar News | Bihar.
                  
   
  
  
  
   
   
   
  