ભાવનગરના લોકોની સુખાકારી તેમજ સુવિધા વધે એવા પ્રયતો કરીશ તેમ આજે ભાવનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર નવીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે સુપ્રસિદ્ધ સિહોર નજીક રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાજ ગુરુવારે સાંજે ૪.૨૫ કલાકે સંભાળ્યો છે સાબરકાંઠાના મૂળ વતની પપ વર્ષીય કમિશનર ઉપાધ્યાયે ભાવનગરના લોકોની સુખાકારી વધે તેમ જ સુવિધા વધે તેવા પ્રયતો કરીશ. ભાવનગરમાં ખડકાયેલા દબાણો અંગે આપ શું કાર્યવાહી કરશો? તેવા પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દબાણ અંગેનો અભ્યાસ કરી ઉચિત કાર્યવાહી કરીશ. ભાવનગરમાં પરિસ્થિતિનો તાગ મેળવી અન આગળની કાર્યવાહી તમામ બાબતે કરવામાં આવશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતુ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત: રાંદેર રોડ પર આવેલા આનંદ એપાર્ટમેન્ટના રહિશો નો અનોખો સંકલ્પ
સુરત: રાંદેર રોડ પર આવેલા આનંદ એપાર્ટમેન્ટના રહિશો નો અનોખો સંકલ્પ
Apple iPhone 16 में दमदार AI परफॉर्मेंस के लिए मिलेगा नया न्यूरल इंजन चिपसेट, पहले से और बेहतर होगी परफॉर्मेंस
Apple के अपकमिंग iPhone 16 लाइनअप को लेकर खबर हैं कि इनमें AI फीचर्स दिए जाएंगे। AI फीचर्स और...
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી
હ્ડમતીયાની માલણીયા સિમ માંથી દેશી જામગરી બંદુક સાથે હડમતીયા નાં દેવાતભાઈ પિંજરને પકડી પાડતી અમરેલી S.O.G. પોલીસ ટીમ
ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક...