દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતો ની વણથંભરી વણઝાર આજે પણ યથાવત રહેવા પામી છે. જેમાં ગરબાડા તાલુકાના પાંદડી નજીક પુરપાટ જતી ફોરવહીલ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી પલટી મારી રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા ફોરવીલ ગાડીમાં બેસેલા બે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે ગરબાડા પંથકમાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપ ના કારણે માર્ગ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દસ લાખથી વધુ ભાવિકો
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દસ લાખથી વધુ ભાવિકો ...
আনলা নেতৃত্বক আদৰণি
সৰুপথাৰত যুদ্ধ বিৰত আদিবাসী সশস্ত্ৰ সংগঠন আনলা নেতৃত্বক উস্ম আদৰণি। দিল্লীত গৃহমন্ত্ৰী অমৃত...
जिल्हा परिषद सदस्य प्रतापराव पाटील यांच्या हस्ते मोहाडी-धानोरा-लमांजन-म्हसावद रस्त्याचे भूमिपूजन,
जळगाव | मोहाडी-धानोरा-लमांजन-म्हसावद रस्त्याचे भूमीपूजन जिल्हा परिषदेचे माजी सदस्य...
কলাইগাও ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ উদ্যোগত আজি স্বাধীনতা দিৱস পালন
কলাইগাও ৰাজহ চক্ৰ কায্যালয়ৰ উদ্যোগত গান্ধী বাকৰিত আজি ৭৬সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপন।
স্বাধীনতা...