સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગની બેદરકારી નવી નથી શહેરના અનેકો સ્થળ. પર કચરાના ચારેબાજુ ઢગલાઓ પડ્યા છે પણ સાફ સફાઈ પૂરતી થતી અને જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો હોસ્પિટલો દર્દીઓથી ભરચક છે પણ નગરપાલિકાનું વિભાગ ઊંઘમાંથી જાગતું નથી આજે પણ સિહોરના વોર્ડ નં 4 વિસ્તારમાં કોઈ કારણોસર એક ગાય મૃત્યૂપામેલી રસ્તા વચાળેપડી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાના સેનેટરી વિભાગના જવાબદારીને જાણ કરી અને મરેલી ગાયને બાબતે રજુઆત કરી હતી સવારે ૧૦ કલાકની વાતને કલાકો વીત્યા પણ કોઈ નક્કર કામગીરી નહિ થતા વોર્ડ ૪ સૂર્યકિરણ આસપાસ વિસ્તારનું એક ટોળું નગરપાલિકા ખાતે દોડી ગયું હતું સમગ્ર મામલે અધિકારી તેમજ જવાબદારોને ફોનથી જાણ કરી હોવા છતાં કોઈ પ્રત્યત્તર નહિ મળ્યાનો સ્થાનિક લોકોના શબ્દોમાં બળાપો હતો જોકે નગરપાલિકા ખાતે દોડી ગયેલ સ્થાનિક લોકોને ચેરમેન અલ્પેશ ત્રિવેદીનો ભેટો થઈ જતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો અલ્પેશ ત્રિવેદીએ લોકોને સાંભળી સંતોષકારક જવાબ આપી જવાબદારોને લોકોની સમસ્યા હલ કરવાની તાકીદ કરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો મરેલી ગાયો ઉપાડવા માટે લોકો રજુઆત કરીકરીતે થાકી જાય છતાં સેનેટરી વિભાગતા જધાબદારોપ્રજાતી તકલીફ સમજતા નથી : પ્રજાને તા છૂટકે પાલિકા સુધીધક્કાઓ થાય છેઃ આણે બપોરે વોર્ડ 4નું એક ટોળું આવ્યુંએમતી રજુઆત ડતીકે મરેલી ગાયતે રસ્તામાંથી ઉપાડવા રજુઆત કરી પણ કોઈ સંભળતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy Z Flip 5 को मिलेगी जोरदार टक्कर, Xiaomi जल्द ला रहा है अपना डिवाइस
हाल ही में सैमसंग ने अपने फोल्डेबल डिवाइस लॉन्च किए थे जिसमें Samsung Galaxy Z Flip और गैलेक्सी...
White Bread or Brown Bread कौन सी है बेहतर, क्या रोज़ ब्रेड खा सकते हैं? Fit Zindagi (BBC Hindi)
White Bread or Brown Bread कौन सी है बेहतर, क्या रोज़ ब्रेड खा सकते हैं? Fit Zindagi (BBC Hindi)
રંગાઈપુરા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ...
रोते हुए को हंसाना और गिरते हुए को उठाना ही सच्चा मानव धर्म
रोते हुए को हंसाना और गिरते हुए को उठाना ही सच्चा मानव धर्म - संत जयराम
बून्दी। वर्ष के अंतिम...
सचिन पायलट के द्वारा वैभव के लिए प्रचार नहीं करने के सवाल पर गहलोत ने कुछ इस तरह दिया जवाब !
राजस्थान में कांग्रेस में सब कुछ ठीक नहीं चल रहा है। पूर्व मुख्यमंत्री अशोक गहलोत और पूर्व डिप्टी...