સિહોર પંથકના ગામોમાં લમ્પી વાયરસના ભરડામાં પશુધન આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં : પશુપાલકોમાં રોષ તાલુકાના 12થી વધુ ગામોમાં લમ્પી વાયસરથી અસંખ્ય પશુઓના મોત નિપજતા ફફડાટ પ્રવર્તમાન સમયમાં લમ્પીએ હાહાકાર મચાવી દીધો બછે અને આ ભલમ્પી નાનામાં ગામડા સુધી પહોંચી ગયો છે. અને ગ્રામ્ય લેવલે પણ ગાયોના મોત નિપજવા લાગ્યા છે અને ફેલાતા લમ્પી વાઇરસને કારણે પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સિહોર તાલુકાના વરલ, ટાણા, નેસડા, વાવડી, ઝરિયા, ચોરવડલા, પાંચ તલાવડા, થોરાળી, થાળા, બેકડી, સરકડિયા, સણોસરા સહિતના અનેક ગામોમાં લમ્પીના ભરડામાં ફસાઇ ગયા છે. સિહોર તાલુકામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસને કારણે 250થી 300 પશુઓના મોત નિપજ્યા હોવાના સ્થાનિક સુત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા છે જ્યારે વરલ અને થોરાળી ગામમાં લમ્પીએ ગાયોને વધારે ભરડામાં લીધી હોવાનું જાણવા મળેલ છે. સિહોર તાલુકાના મોટા ભાગના ગામોમાં લમ્પીના કારણે પશુઓના મોત તો નિપજ્યા છે તો સાથોસાથ લમ્પીગ્રસ્ત ગાયો પણ જોવા મળી રહી છે. પશુ દવાખાનામાં સમયસર સારવારનો અભાવ સિહોર તાલુકાના સણોસરા અને અમરગઢ ગામે જો કોઇ ગાયનું લમ્પીને કારણે મોત નીપજે તો તેને ગ્રામ પંચાયતના ટ્રેકટર દ્વારા ગામના સીમાડે લઇ જઇ તેને ખાડો કરી દાટી દેવામાં આવે છે.સણોસરા ગામે પશુ દવાખાનુ છે પણ દવાખાનુ હાલમાં બંધ હાલતમાં છે આથી સણોસરાનું બંધ પડેલું પશુ દવાખાનુ શરૂ કરવામાં આવે જરૂરી છે.ઉપરાંત સણોસરા પંથકમાં 1962ની સેવા પણ શરૂ નથી.1962ની સેવા પણ શરૂ થાય તેવી લોકમાંગ ઊઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रीमानयोगी छत्रपती सेनेतर्फे दिपावली निमित्त जिल्हा रुग्णालय,कॅन्सरग्रस्त,मोतीबिंदू रुग्णांची शस्त्रक्रिया करून कपडे,साडी ,फराळ वाटप करून केली दिवाळी साजरी
औरंगाबाद:- (दीपक परेराव)समाजाचे आपण काही देणं लागतो या उदात्तेतूने कार्य करणारी संघटना म्हणजे...
રાધનપુર: શાંતિધામ પુલ પર લટકતો યુવાન, મોતનું કારણ હજુ અકબંધ..
રાધનપુર થી ભૂજ તરફ જતા હાઇવે પર આવ શાંતિધામ પુલ પર મોડી રાત્રે મૃતદેહ મળી આવતા ચકચાર...
पाचोड येथे दिव्यांगणा प्रमाणपत्र वाटप
पाचोड येथे दिव्यांगणा प्रमाणपत्र वाटप
पाचोड/ येथील ग्रामीण रूग्णालयात दिव्यांग व्यक्तींना ऑनलाइन...
'নামঘৰীয়া'ৰ স্ৰষ্টা সাহিত্যিক অতুলানন্দ গোস্বামীৰ দেহাৱসান
অসমীয়া সাহিত্যৰ বাবে অপূৰণীয় ক্ষতি। 'নামঘৰীয়া' উপন্যাসৰ স্ৰষ্টা বিশিষ্ট সাহিত্যিক অতুলানন্দ...