દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવા રજુઆત કરવામાં આવી
જેસરમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવા રજુઆત કરવામાં આવી
अजगराने माकडाला घातला विळखा, अचानक आली वानरसेना पुढे काय झालं एकदा पाहाच...
जबलपूर: सध्या सोशल मीडियावर हा व्हिडीओ खूप व्हायरल होतोय. अजगर अतिशय खतरनाक साप म्हणून ओळखला...
બાલાસિનોર ખાતે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી દ્વારા ચૂંટણી સભાને સંબોધી
121 વિધાનસભા બાલાસિનોર માનસિંહ ચૌહાણ ના પ્રચાર અનુસાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી...
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માતાના મંદિરે દરબાર રામસિંહ નેનજી દ્વારા માનતા અથે વાવ ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુત દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા
ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર માના મંદિરે દરબાર રામસિંહ નેનજી દ્વારા માનતા અર્થ વાવ ધારાસભ્ય...