દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बनावट विदेशी दारू तयार करणा-या वाईन बारवर स्थानिक गुन्हे शाखेची धडक कारवाई
बनावट विदेशी दारू तयार करणा-या वाईन बारवर स्थानिक गुन्हे शाखेची धडक कारवाई
ગુજરાત રાજ્ય કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ કામનાથ મહાદેવ મંદિરે કરી મહાપુજા.
ગુજરાત રાજ્ય કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ કામનાથ મહાદેવ મંદિરે કરી મહાપુજા.
PSE: BJP प्रवक्ता Siddharth Yadav ने Bihar में हुए Cast Census को लेकर उठाए सवाल | Anjana Om Kashyap
PSE: BJP प्रवक्ता Siddharth Yadav ने Bihar में हुए Cast Census को लेकर उठाए सवाल | Anjana Om Kashyap
স্বাধীনতা দিৱস উপলক্ষ্যে দেৱাল অংকন চিত্ৰশিল্পী যুতি বূঢ়াগোঁহাইৰ
দেশৰ স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষ্যে হৰ ঘৰ কী ত্ৰিৰংগা কাৰ্যসুচী সফল কৰি তুলিবলৈ নাৰায়ণপুৰৰ...