દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ વિધાનસભામાં ઇચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ
દાહોદ વિધાનસભા માં ઇચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ, આ મુજબ છે
પુરુષોત્તમ રૂપાલા ની સભા ભાજપની મિટિંગમાં ખુરશીઓ ખાલી જોવા મળી જામનગર માં
પુરુષોત્તમ રૂપાલા ની હાજરીમાં ભાજપની મિટિંગમાં ખુરશીઓ ખાલી જોવા મળી જામનગર માં
XUV 3XO के जरिए कॉम्पैक्ट एसयूवी सेगमेंट में नंबर-1 बनना चाहती है Mahindra, जानें क्या है प्लान
महिंद्रा की ओर से अपनी एसयूवी सेगमेंट के वाहनों को और बेहतर करने पर लगातार काम किया जा रहा है।...
बांग्लादेश में चिन्मय प्रभु के वकील पर हमला, हालत गंभीर:कट्टरपंथियों ने घर में तोड़फोड़ भी की; चिन्मय की जमानत पर आज सुनवाई
बांग्लादेश में देशद्रोह के आरोप में जेल में बंद धर्मगुरु चिन्मय कृष्ण दास प्रभु के केस की पैरवी...
Ratan Tata की नहीं बिगड़ी है तबीयत! खुद उद्योगपति ने खबर को बताया ‘अफवाह’
उद्योगपति व टाटा सन्स के पूर्व चेयरमैन रतन टाटा (86) की तबियत बिगड़ने की खबर अफवाह निकली है। पहले...