દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
National Sports Meet-2023 ত ৪০০ মিটাৰ দৌৰ প্ৰতিযোগিতাত প্ৰথম স্থান দখল কৰা থাওৰা বিধানসভা সমষ্টিৰ তুলিকা দেউৰীলৈ বিধায়ক সুশান্ত বৰগোঁহাইৰ শুভেচ্ছা।
অভ্যুদয় ইয়ুথ ক্লাবৰ সৌজন্যত আয়োজিত National Sports Meet-2023 ত ৪০০ মিটাৰ দৌৰ প্ৰতিযোগিতাত প্ৰথম...
DEESA/ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું..
ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું.....
બેંકના નાણાની ઉંચાપત કરી, વિશ્વાસધાત તથા ઠગાઇના ગુન્હાના કામે તથા લાઠી કોર્ટના વોરંટના કામે નાસતા ફરતા બેંક કર્મચારી આરોપી રાજકુમાર બાસુદેવ શર્મા રહે,દાનાપુર, પટના (બિહાર) વાળાને પટના, બિહાર ખાતેથી પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટીમ
અમરેલી જીલ્લામાં વિશ્વાસધાત તથા ઠગાઇ કરનાર આરોપીને તથા નામ.કોર્ટ તરફથી આવતા પકડ વોરંટના આરોપીઓને...
अजित का बयान सुनकर हुआ अफसोस, फैसला लेने से पहले मुझसे करनी चाहिए थी बात- शरद पवार
मुंबई, एनसीपी अध्यक्ष शरद पवार ने भतीजे अजित पवार के फैसले पर बयान दिया। शरद पवार...