દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જોલવા ગામે થિ દેશી દારૂની 50 પોટલીઓ કબ્જે કરતી દહેજ પોલીસ
જોલવા ગામે થિ દેશી દારૂની 50 પોટલીઓ કબ્જે કરતી દહેજ પોલીસ
મળતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના...
સુરત પાલિકાના બસ સ્ટેન્ડ બકરાં-ગધેડા બાંધવાના તબેલા બની ગયા
પાલિકાએ આડેધડ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરેલા આ બસ સ્ટેન્ડ જ્યારે બનાવાયા હતાં, ત્યારે પણ વિવાદમાં...
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged
'PM Modi alone enough to…': Union minister Athawale on opposition forging unity
Union Minister of State for Social Justice and Empowerment Ramdas Athawale on Wednesday...