દાહોદ ઇસ્કોન દ્વારા જન્માષ્ટમી નંદોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ઇસ્કોન કેન્દ્ર ખાતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ રજૂ કરી ત્યારબાદ મહા અભિષેક અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, એએસપી જગદીશ બાંગરવા, સુધીરભાઈ લાલપુરવાલા, કમલેશભાઈ રાઠી, કનૈયાલાલ કિશોરી, મુકેશભાઈ લબાના સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આ મહાઆરતી અને અભિષેકનો લાભ લીધો હતો. આ અભૂતપૂર્વ કાર્યક્રમ સનાતન પ્રભુજીના સાનિધ્યમાં યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકાધીશ મંદિરનો રાતનો નજારો#dwarkadhish #dwarkadhishstatus
દ્વારકાધીશ મંદિરનો રાતનો નજારો#dwarkadhish #dwarkadhishstatus
भजनलाल सरकार का महिलाओं को बड़ा तोहफा, रक्षाबंधन से पहले हो गई बल्ले-बल्ले
राजस्थान में रक्षाबंधन से पहले मुख्यमंत्री भजनलाल शर्मा ने महिलाओं को बड़ा तोहफा दिया है। सरकार...
Earthquake in Tripura: धर्मनगर में महसूस किए गए भूकंप के झटके, रिक्टर स्केल पर 3.4 दर्ज की गई तीव्रता
Earthquake in Tripura: त्रिपुरा के धर्मनगर में आज सुबह भूकंप के हल्के झटके महसूस किए...
October 14, 2022 વડોદરા જિલ્લાના સાવલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
October 14, 2022 ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબોને હાથોહાથ પહોંચાડવાના...
०६ वर्ष से गुम बालिका को सलेहा पुलिस ने किया दस्तयाव
06 बर्ष से गुम बालिका को सलेहा
पुलिस ने गुना से किया दस्तयाव
saleha...