કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સિહોર ખાતે તાલુકા કક્ષાનો મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો કલેક્ટરશ્રીએ તાલુકા કચેરીના વિવિધ વિભાગોની મુલાકાત લઇને લોકોના પ્રશ્નો સાંભળી જરૂરી મદદ-સહાયની ખાતરી આપી કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અઘ્યક્ષસ્થાને સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો મુખ્યમંત્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સિહોર સરકારી