જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા તાલુકામાં સૌપ્રથમવાર "રાસ રંગ" નવરાત્રી મહોત્સવનું આયોજન
ધ્રાંગધ્રા તાલુકામાં સૌપ્રથમવાર "રાસ રંગ" નવરાત્રી મહોત્સવનું આયોજન
ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા નવનિયુક્ત પીઆઈનુ સાલ ઓઢાડી કર્યું સન્માન
ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા નવનિયુક્ત પીઆઈનુ સાલ ઓઢાડી કર્યું સન્માન
बूंदी उद्योग एवं हस्तशिल्प मेला में हुए सांस्कृतिक कार्यक्रम आयोजित
बूंदी महोत्सव 2024 के तहत 10 दिवसीय श्रृंखला के अंतर्गत आयोजित उद्योग एवं हस्तशिल्प शिल्पग्राम...
कुवैती शासक के निधन पर विदेश मंत्री जयशंकर ने जताया शोक, दिल्ली में दूतावास का दौरा किया
नई दिल्ली। विदेश मंत्री एस जयशंकर ने सोमवार को कुवैती शासक के निधन पर दिल्ली में कुवैती...