જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  માલવણ હાઇવે પર હોટલમાંથી જુગાર રમતા 14 શખ્સો રૂ. 1.26 લાખના મુદામાલ સાથે ઝડપાયા 
 
                      સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડી માલવણ હાઇવેની આશીયાના હોટલમાંથી જુગાર રમતા 14 શખ્સો...
                  
   મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વિગત 
 
                      મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વિગત
                  
   ओलावृष्टि से फसल हुई बर्बाद, मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कर डाली यह घोषणा। 
 
                      ओलावृष्टि से फसल हुई बर्बाद, मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कर डाली यह घोषणा।
 ...
                  
   ગાંધીધામના આઈએમએ પ્રેસિડન્ટના જન્મદિવસની શુભેચ્છા 
 
                      આજરોજ તારીખ 5/1 2023ના રોજ ગાંધીધામના IMA પ્રેસિડેન્ટ ડોક્ટર બળવંતદાન ખાડીયાનો જન્મદિવસ હોવાથી...
                  
   
  
  
   
  