જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিৰনিদ্ৰাত শুই থকা বন্ধু নিপন গোস্বামীৰ ফটো দেখি আৱেগিক হৈ পৰিল বিশিষ্ট অভিনেতা বিষ্ণু খাৰঘৰীয়া
'ভাবিবই নোৱাৰো, আগত যেনেকৈ আছিল আজিও একেই থাকিল'
'ফটোখন দেখিলে কোনেও নকয় শেষ শয়নত তেওঁ পৰি আছে...
Maharashtra: Increasing number of complaints of child marriages is a positive step
The first step to preventing child marriage is to report it. Earlier, citizens ignored this...
FED Rate Cut Big Update LIVE | US Market Falls US PPI Data के बाद अचानक क्या हुआ अमेरिकी बाजार में?
FED Rate Cut Big Update LIVE | US Market Falls US PPI Data के बाद अचानक क्या हुआ अमेरिकी बाजार में?