જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘા ઈંગ્લીશ સ્કૂલ ખાતે સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ઘોઘા ઈંગ્લીશ સ્કૂલ ખાતે સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
कोटा शहर में कच्छा धारीचोर गिरोह की एंट्री,कोरल में चोरों का आतंक,live video,दो जगह चोरी
कल रात नया नौहरा स्थित कोचिंग एरिया कोरल पार्क से तीन बाइक उठाई हाईवे तक पैदल ले गये दो गाड़ी...
માધવપુર ઘેડ ખાતે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે સાંસદ રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદ્યતન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો અંબાજી માં આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો અંબાજી માં આગમન
सावधान: अगर मोबाइल में सर्च की ये फोटो तो जेल जाना तय! पुलिस का 455 स्थानों पर छापा, 37 FIR दर्ज
इंटरनेट पर कुछ भी सर्च करने से पहले सावधान हो जाइये। एक छोटी सी गलती आपको सलाखों के पीछे भेज सकती...