જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा शहर में एक दर्जन से अधिक मिठाई विक्रेताओं का निरिक्षण कर 18 नमूने लिए
दीपावली व दशहरा मेले में पर आमजन को शुद्ध खाद्य सामग्री मिले इसके प्रदेश भर में लिए चिकित्सा एवं...
લુણેજ ખાતે હેવી વીજ તાર યુવક પર પડતા માથું ધડથી અલગ !
ખંભાત તાલુકાના લુણેજ ખાતે ખેતરમાં એક યુવક પર વીજળીનો હેવી તાર પડતા માથું ધડથી અલગ થઈ જતા મોત...
इलेक्ट्रिक वाहन खरीदने पर मोदी सरकार देगी सब्सिडी, लांच की PM e-drive Subsidy Scheme
मोदी सरकार ने विद्युतचलित वाहनों को बढ़ावा देने के लिए पीएम इलेक्ट्रिक ड्राइव रिवोल्यूशन इन...
ધાનેરાના અનાપુરગઢના યુવકનું અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર અકસ્માતમાં મોત : ત્રણ વ્યક્તિઓ ઘાયલ
ઉત્તરપ્રદેશના અમેઠીના બજાર શુક્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાર ટેન્કર...
નર્મદા નદીના જળમાર્ગે બોટ દ્વારા લવાયેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો.
જળમાર્ગે પરપ્રાંતમાથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા...