જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिलकिस बानो गैंगरेप केस में दोषी सभी 11 सजायाफ्ता कैदियों को स्वतंत्रता दिवस पर रिहा कर दिया गया
गुजरात में गोधरा कांड के दौरान बिलकिस बानो गैंगरेप केस में दोषी सभी 11 सजायाफ्ता कैदियों को...
ट्रेन से गिरकर मृत्यु मिले युवक की कोटा निवासी के रूप में हुई पहचान
ट्रेन से गिरकर मृत मिले युवक की हुई पहचान कोटा निवासी के रूप में हुई पहचान
बूंदी के कापरेन...
બેલેટ પેપરથી મતદાન : ડીસામાં ચૂંટણી ફરજના કર્મચારીઓએ મતદાન કર્યું ;
આવતીકાલે પોલીસ કર્મચારીઓ મતદાન કરશે ડીસામાં આજે એસી.ડબ્લ્યુ . હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજમાં...
Israel Hamas War: एक मां जो पीएचडी करने यूके गईं, पर उनके बच्चे ग़ज़ा में फंस गए (BBC Hindi)
Israel Hamas War: एक मां जो पीएचडी करने यूके गईं, पर उनके बच्चे ग़ज़ा में फंस गए (BBC Hindi)
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી