જસદણ પાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ લૉન યોજના 481 ફેરિયાઓ ને લૉન અપાય પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શહેરી શેરી ફેરિયાઓ માટે લૉન યોજના ભારત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન ફેરિયા ઓ ને સક્ષમ બનાવવા અમલ કારેલજે અન્વયે જસદણ નગર પાલિકા ને કુલ 489 ફેરિયાઓ ને લૉન આપવાનો લખ્યાંક આપવામાં આવેલ જે પૈકી 481 ફેરિયાઓ ને લૉન આપવામાં આવેલ છે તેમજ ત્રીજા તબક્કા ની રૂપિયા 50હજાર ની પ્રથમ લૉન યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તા.22/08/2022 ના રોજ આપવામાં આવેલ છે એવી યાદી હર્ષદ ઉપાધ્યાય દ્વારા આપવા માં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના ગામોમાં રાત્રિ દરમ્યાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોએ MGVCL કચેરી ખાતે આવેદન આપ્યું..
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન અપાતો ખેતી માટેનો...
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી
Hyundai Exter ने इंडियन मार्केट में पूरा किया एक साल का सफर, विशेष मौके पर नाइट एडिशन लॉन्च
एक साल पूरे होने के उपलक्ष्य में हुंडई ने एक्सटर का Knight Edition लॉन्च किया है। नाइट एडिशन में...
સંત વસુરામ દુઃખ ભંજન આશ્રમ ખાતે મંત્રીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.
સંત વસુરામ દુઃખ ભંજન આશ્રમ ખાતે મંત્રીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.