સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતું. કર્મચારીઓ આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કેતેઓની આ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 10મીનાં ગાંધીનગર ખાતે ધરણા તેમજ તા. 29નાં માસ સી.એલ. મુકી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આઇટીઆઈ કર્મચારીઓને હાલ માત્ર રુ. 2800નોગ્રેડ-પે આપવામાં આવે છે. રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ. વર્ગ-3ના આ કર્મચારીઓને 4200નો ગ્રેડ-પે આપવા માટે છેલ્લા લાંબા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેને હજુ સુધી મચક નહીં મળતાં અંતે કર્મચારીઓ દ્વારા આ આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવેલ છે. આ સંદર્ભે કર્મચારી આગેવાનોએ વિશ્ઞેષમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં આઇટીઆઇના કર્મચારીઓને 4200 કે તેથી વધુનો ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગુજરાતનાં જ આઈટીઆઈ કર્મચારીઓને માત્ર 2800નો ગ્રેડ-પે આપી અન્યાય કરવામાં આવી રહયો છે. જો તેઓની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા તા. 10નાં ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન અને 29મીનાં આઈટીઆઈ કર્મચારીઓ માસ સીએલ મુકી વિરોધ પ્રદર્શન કરશે _
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA : ભાભર ખેતીવાડી શાખા દ્વારા ખેત સાધનોનો કેમ્પ
BANASKANTHA : ભાભર ખેતીવાડી શાખા દ્વારા ખેત સાધનોનો કેમ્પ
'অহা বছৰ লালকিল্লালৈ ঘূৰি আহিব': স্বাধীনতা দিৱসৰ ভাষণৰ সময়ত তৃতীয় কাৰ্যকালৰ বাবে শক্তিশালী পিটচ দাঙি ধৰিলে প্ৰধানমন্ত্ৰী মোদীয়ে
২০২৪ চনৰ লোকসভা নির্বাচনৰ পূর্বে নিজৰ চৰকাৰৰ বাবে তৃতীয়টো কার্যকালৰ বাবে শক্তিশালী খেলপথাৰ দাখিল...
કોંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી
7 ઉમેદવારોના નામ જાહેર કરાયા
કોંગ્રેસે આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી ૦૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે...
মাহমৰা ৰাজহ চক্ৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত মৰাণহাটত গণতন্ত্ৰ দিৱসৰ কাৰ্য্যসূচীত পতাকা উত্তোলন কৰে ৰাজহ চক্ৰ বিষয়া ভাৰতী বৰাই।
চৰাইদেউ জিলাৰ মাহমৰা ৰাজহ চক্ৰ কাৰ্য্যালয়ৰউদ্যোগত আজি মৰাণ নগৰ সমিতিৰ শিশু উদ্যান চৌহদত ৰাজহুৱা...
रामभद्राचार्य बोले-राजस्थानियों ने धोखा दिया, चुनाव में सीटें कम दी:हिंदुओं ने ही गद्दारी की
जयपुर में रामकथा करने आए जगद्गुरु रामभद्राचार्य लगातार चर्चित बयान दे रहे हैं। उन्होंने लोकसभा...