સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતું. કર્મચારીઓ આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કેતેઓની આ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 10મીનાં ગાંધીનગર ખાતે ધરણા તેમજ તા. 29નાં માસ સી.એલ. મુકી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આઇટીઆઈ કર્મચારીઓને હાલ માત્ર રુ. 2800નોગ્રેડ-પે આપવામાં આવે છે. રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ. વર્ગ-3ના આ કર્મચારીઓને 4200નો ગ્રેડ-પે આપવા માટે છેલ્લા લાંબા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેને હજુ સુધી મચક નહીં મળતાં અંતે કર્મચારીઓ દ્વારા આ આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવેલ છે. આ સંદર્ભે કર્મચારી આગેવાનોએ વિશ્ઞેષમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં આઇટીઆઇના કર્મચારીઓને 4200 કે તેથી વધુનો ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગુજરાતનાં જ આઈટીઆઈ કર્મચારીઓને માત્ર 2800નો ગ્રેડ-પે આપી અન્યાય કરવામાં આવી રહયો છે. જો તેઓની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા તા. 10નાં ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન અને 29મીનાં આઈટીઆઈ કર્મચારીઓ માસ સીએલ મુકી વિરોધ પ્રદર્શન કરશે _
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতৰ প্ৰয়াত প্ৰাক্তন ৰাষ্ট্ৰপতি ফকৰুদ্দিন আলি আহমেদ ডাঙৰীয়াক ভাওনা প্ৰদীপ বঁটা প্ৰদান
মাজুলী জিলা সাংস্কৃতিক মহাসভা উদ্যোগত আজি গড়মূৰ খোনাচুকত মাধৱদেৱ কৃষ্টি সংঘত প্ৰয়াত দেশৰ...
ડભોઇ નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મોડી રાત્રે મલ્હાર રાવ ઘાટના 99 પગથિયા પાણીમાં
ડભોઇ નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મોડી રાત્રે મલ્હાર રાવ ઘાટના 99 પગથિયા પાણીમાં
कोटा जिला प्रसाशन भेजेगा एयरपोर्ट का नाम श्री राव सूरजमल हाड़ा एयरपोर्ट रखने का राज्य सरकार को प्रस्ताव, 3 तारीख को पूजा अर्चना के बाद शुरू होगा छतरी का पुर्ननिर्माण
बून्दी। केडीए द्वारा छतरी ध्वस्त प्रकरण के बाद मंगलवार को कोटा जिला प्रसाशन व ग्रामीणों के मध्य...
Hapur: कार सवार 5 बदमाशों ने अपहरण कर किया महिला से दुष्कर्म का प्रयास, विरोध करने पर बेरहमी से पीटा
हापुड़। कार सवार पांच बदमाशों ने थाना बाबूगढ़ क्षेत्र के बछलौता रोड साईं मंदिर के निकट एक...
ગુજરાતમાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 55ના મોત: લોકોને દારૂને બદલે મિથેનોલ આપવામાં આવ્યું; મુખ્ય આરોપી સહિત 14ની ધરપકડ
ગુજરાતના બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ...