સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘৰ ঘৰ ত্ৰিৰঙ্গা কাৰ্যসূচী সফল ৰূপায়ণৰ ক্ষেত্ৰত জন সাধাৰণক উত্সাহিত কৰিবলৈ কাৰ্যসূচী
দৰং অসামৰিক প্ৰতিৰক্ষা বিভাগ মঙ্গলদৈ আৰু গৃহৰক্ষী বাহিনীয়ে যৌথ ভাবে মঙ্গলদৈৰ বিভিন্ন স্থানত...
BHAVANAGR : ગણેશઉત્સવમાં નાના ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન
BHAVANAGR : ગણેશઉત્સવમાં નાના ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન
રાજ્યના જીએસટી વિભાગે બોગસ બિલિંગના આધારે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં થઇ રહેલા નાણાકીય...
શહેરા તાલુકાના ૧૨ ગામોને કરવામાં આવ્યા એલર્ટ....
કડાણા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડતા શહેરા તાલુકાના ૧૨ ગામોને કરાયા એલર્ટ.
પંચમહાલ જિલ્લાના...
શંખેશ્વર પંચાસર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત | SatyaNirbhay News Channel
શંખેશ્વર પંચાસર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત | SatyaNirbhay News Channel