સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોબાઇલ ચોરીના ગુનામાં વાવેરા ગામના ૨૩ વર્ષીય રાહુલ શાહ નામના ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડતી પોલીસ ટીમ.
અમરેલી સીટી પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન...
নুমলীগড়ৰ মৰঙি মৌজাৰ ন ন অঞ্চললৈ সম্প্ৰসাৰিত বনৰীয়া হাতীৰ উপদ্ৰৱ
নুমলীগড়ৰ মৰঙি মৌজাৰ ন ন অঞ্চললৈ সম্প্ৰসাৰিত বনৰীয়া হাতীৰ উপদ্ৰৱ ৷বনৰীয়া হাতীৰ ধাৰাবাহিক উপদ্ৰৱত...
खेड - रुखी ही बससेवा सुरळीत चालू ठेवावी
दापोली : खेड- रुखी ही बससेवा ही गेले कित्येक वर्षे नियमित सुरु होती. कोरोना काळात सगळ्याच बस...
Best Selling Smartphones: Apple-Samsung के फोन करते हैं लाखों-करोड़ों दिलों पर राज, इस iPhone की दुनिया है दीवानी
एपल का कौन-सा आईफोन यूजर्स के दिल पर राज करता है क्या आपके जेहन में भी यही सवाल है। अगर हां तो...
गणेश पाटील बोथे यांना राज्यस्तरीय राजे छत्रपति शिवाजी महाराज पुरस्कार जाहीर
शेलुबाजार येथुन जवळच असलेले गोगरी गाव येथील युवा लेखक तथा सामाजिक कार्यकर्ते व छत्रपती फाउंडेशन...