સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update Today: कहीं गर्म हवाएं तो कहीं धूल भरी आंधी, जानें मौसम को लेकर IMD का ताजा अपडेट
मौसम विभाग ने आज कुछ राज्यों में बारिश की बात कही है तो वहीं कुछ इलाकों में धूल भरी आंधी चलने के...
Today's Morning Headlines; 11 February 2023
Today's Morning Headlines; 11 February 2023
यातायात शाखा के कार्यालय में स्पेक्टिकल कोबरा का रेस्क्यू किया
उपवन संरक्षक रामगढ़ विषधारी टाइगर रिजर्व बूंदी संजीव शर्मा के निर्देश पर युधिष्ठिर मीणा ने सदर...
ડીસા લાયન્સ હોલ માં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલિયાની ઉપસ્થિતિમાં જનસંવાદ કાર્યકમ.
ડીસા લાયન્સ હોલ માં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલિયાની ઉપસ્થિતિમાં જનસંવાદ કાર્યકમ.
*ગુનેગાર અને અશિક્ષિત પત્રકારો સામે મોટી કાર્યવાહીની તૈયારી*
*ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ ગૃહ મંત્રાલય સતર્ક છે.*...