સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ZEE 24 Kalak Headlines @ 2 PM: 7/11/2022 | Zee News
ZEE 24 Kalak Headlines @ 2 PM: 7/11/2022 | Zee News
ગણપતિ બાપા મોરિયા ના નાર સાથે બાપા ને જળમાં વિસર્જિત કરી બાપાને આપી વિદાય
મહુવા શહેર વાજતે ગાજતે ગણપતિ બાપા ના યાત્રા મહુવાના રાજમાર્ગો પર નીકળી બાપાને જળમાં વિસર્જિત કરે...
Breaking News: तेज हवाओं से Delhi के तापमान में कमी | Delhi Weather Update | Aaj Tak News
Breaking News: तेज हवाओं से Delhi के तापमान में कमी | Delhi Weather Update | Aaj Tak News
રવિવારે અરવલ્લીના ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે
અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી...
Kolkata Doctor Case: विकीपीडिया पर क्यों सख्त हुआ सुप्रीम कोर्ट, जारी किया यह आदेश
कोलकाता। पश्चिम बंगाल की राजधानी कोलकाता स्थित आरजी कर मेडिकल कॉलेज एवं अस्पताल में महिला...