સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JAMJODHPUR જામજોધપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 15 11 2022
JAMJODHPUR જામજોધપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 15 11 2022
Kolhapur : कुरुंदवाड बाजारपेठेत गुढी पाडव्यानिमित्त आंबा दाखल ...BPN news network
Kolhapur : कुरुंदवाड बाजारपेठेत गुढी पाडव्यानिमित्त आंबा दाखल ...BPN news network
વોટ્સએપનું નવી અપડેટ યૂઝર્સ માટે ખુશખબર,એક ક્લિકથી 1024 યૂઝર્સ મેસેજ કરી શકશો.
મેટાના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરૂવારે વોટ્સએપ પર 'કમ્યુનિટીઝ' નામના 32-વ્યક્તિ વીડિયો...
আজি দৰং জিলাত পুনৰ 18 জনৰ শৰীৰত ধৰা পৰে কভিড 19
আজি দৰঙত আক্ৰান্ত ১৮ জন মঙ্গলদৈ, ২৬ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰঙটো বৃদ্ধি পাইছে ক'ভিড আক্ৰান্তৰ...