સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड जिल्ह्यात अफवा पसरवणाऱ्यावर होणार कडक कारवाई@india report
बीड जिल्ह्यात अफवा पसरवणाऱ्यावर होणार कडक कारवाई@india report
শিৱসাগৰৰ JAWA YEZD বাইকৰ ডিলাৰ শ্ৰীকৃষ্ণ মটৰচে মৰাণৰ ৰাইজলৈ লৈ আহিছে ধামাকা একচেঞ্জ অফাৰ
মৰাণ পিয়লি নগৰৰ।ষ্টেট বেঙ্কৰ সন্মুখত তিনিদিনীয়াকৈ অনুষ্ঠিত মেলাত যি।কোনো ।পুৰণি বাইক সলনি কৰি...
कर्नाटक में सत्ता में आने पर मुसलमानों का आरक्षण होगा बहाल, शिवकुमार बोले- अल्पसंख्यक हितों की करेंगे रक्षा
कर्नाटक कांग्रेस के प्रमुख डीके शिवकुमार ने शुक्रवार को कहा कि अगर विधानसभा चुनाव में उनकी पार्टी...
Israel Palestine War के बीच Aligarh Muslim University में किस देश के समर्थन में नारेबाजी हो गई?
Israel Palestine War के बीच Aligarh Muslim University में किस देश के समर्थन में नारेबाजी हो गई?
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા