સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ TRP ગેમઝોન માં આગ 26 લોકો હોમાયા.
રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 26ના
મોત: ચારની ઘરપકડ, ગેમઝોન પાસે ફાયર NOC જ...
আজি গণেশ চতুৰ্থী ।মঙলদৈটো গণেশ চতুৰ্থী উপলক্ষে ভক্তৰ ব্যাপক ভিৰ
আজি গণেশ চতুৰ্থী ।মঙলদৈটো গণেশ চতুৰ্থী উপলক্ষে ভক্তৰ ব্যাপক ভিৰ | মঙলদৈ প্ৰীতি নগৰ গণেশ মন্দিৰত...
Sheopur News: विजयपुर जा रहे बाइक सवारों को लोडिंग वाहन ने मारी टक्कर, एक युवक की मौत, पत्नी व जीजा गंभीर घायल
Sheopur News: विजयपुर जा रहे बाइक सवारों को लोडिंग वाहन ने मारी टक्कर, एक युवक की मौत, पत्नी व...
চৰাইদেউৰ দিচাৰ স্বৰ্ণ জয়।
গুৱাহাটীত অনুষ্ঠিত হোৱা যুৱ অলিম্পিকত সাঁতোৰ প্ৰতিযোগিতাত সোণাৰি সমষ্টিৰ সাপেখাতীৰ ৰহনৰ জীয়াৰী...
ભાવનગર આર.ટી.ઓ.દ્વારા નિયમ વિરૂધ્ધ ચલાવતા ૪૯ વાહનો સામે દંડનીય કાર્યવાહી. નંદ કુવરબા મહીલા કોલેજ નિ ૨ સ્કુલ બસ ડિટેઇન : હજુ પણ શરૂ રહેશે ચેકીંગ કાર્યવાહી
ભાવનગર આર.ટી.ઓ.દ્વારા નિયમ વિરૂધ્ધ ચલાવતા ૪૯ વાહનો સામે દંડનીય કાર્યવાહી. નંદ કુવરબા મહીલા કોલેજ...