સિહોરના વરિષ્ટ અગ્રણી શિક્ષક પર્યાવરણ પ્રેમી માનવતાવાદી સેવાભાવી રાજકીય અગ્રણી અશોકભાઈ ઉલવાએ અંગદાન પ્રવૃતિઓમાં જોડાવવા સૌને હાંકલ કરી છે આજે ગૌતમેંશ્વર ખાતે સ્કૂલ બાળકોને અંગદાન અંગેની બાળકોને સમજણ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અંગદાન મહાદાન અને માનવ સેવા એ જ પ્રભુ સેવાની આપણી સંસ્કૃતિ અંગદાન અને અંગ-પ્રત્યારોપણથી ઊજાગર થાય છે ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે. પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો-નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે, મૃત વ્યકિતનાં હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આંતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઇ શકે છે. મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન, કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભુત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં વધુને વધુ પ્રસરાવવા અશોકભાઈ ઉલવાએ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર સબ જેલમાં એક ગુનામાં સંડોવણાયેલી મહિલાની તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી
સુરેન્દ્રનગર સબ જેલમાં એક ગુનામાં સંડોવણાયેલી મહિલાની તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં...
सहआरोपी की गोली मारकर हत्या मामला सुल्तानपुर डाक्टर हत्याकांड के
उत्तर प्रदेश के जनपद सुल्तानपुर में,सहआरोपी की गोली मारकर हत्या मामला सुल्तानपुर डाक्टर हत्याकांड...
કાલોલની દીવ્ય દર્શન સોસાયટીમાં ગણપતી બાપ્પા ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
કાલોલ ના સ્ટેશન રોડ ઉપર આવેલી દીવ્ય દર્શન સોસાયટીમાં મંગળવારે રાત્રે ગણપતી બાપા ને આ...
SEBI ने निवेशकों को दी चेतावनी, Midcap-Small Cap में सावधान रहने की जरूरत, बबल जैसी स्थिती | News
SEBI ने निवेशकों को दी चेतावनी, Midcap-Small Cap में सावधान रहने की जरूरत, बबल जैसी स्थिती | News
Rahul Gandhi: 'अदाणी की शेल कंपनियों में बेनामी संपत्ति किसकी', राहुल गांधी बोले- BJP को जवाब देना ही होगा
नई दिल्ली, Rahul Gandhi on Adani कांग्रेस नेता राहुल गांधी आज एक बार फिर अदाणी मामले को...