શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી વિધાર્થીઓ નો સનમાન સમારોહ તા. ર૧/૦૮/ર૦રર, રવિવાર ના રોજ બંધન પાર્ટીપ્લોટ સિહોર ખાતે યોજાઈ ગયો હતો સમારોહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ (આસી. કમીશ્નર, સેલ ટેક્સ) તથા અતિથી વિશેષ શ્રી રણજીતસિંહ મોરી (મામલતદાર), શ્રી વિજયસિંહ વાળા (આસી. ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ), દીપસિંહ ચાવડા (આસી.રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર); શ્રી નારણભાઈ મોરી (પ્રમુખ, ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત વિકાસ મંડળ) ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લા માંથી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓ ને સન્‍માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ જયરાજસિંહ મોરી, મહામંત્રી ચીથરસિંહ ચૌહાણ તથા યુવાસંઘ ના તમામ કારોબારી સદસ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: Gorakhpur लोकसभा सीट पर क्या है चुनावी मुद्दें, जनता ने बताया कितना विकास हुआ
Election 2024: Gorakhpur लोकसभा सीट पर क्या है चुनावी मुद्दें, जनता ने बताया कितना विकास हुआ
આગામી તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ સોનલ માતાજીના મંદિરે ધર્મસભાનું આયોજન કરાશે
આગામી તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ સોનલ માતાજીના મંદિરે ધર્મસભાનું આયોજન કરાશે
आधी तरुणीसोबत शरीर संबंध... नंतर केले न्यूड फोटो व्हायरल...?
आधी तरुणीसोबत शरीर संबंध... नंतर केले न्यूड फोटो व्हायरल...?
গোলাঘাট জিলাৰ ধনশিৰি মহকুমাত বাঘৰ আক্ৰমণত গুৰুত্বৰ ভাবে আহত তিনিজন।
গোলাঘাট জিলাৰ ধনশিৰি মহকুমাত বাঘৰ আক্ৰমণত গুৰুত্বৰ ভাবে আহত গৰ্ভৱতী মহিলাকে ধৰি তিনিজন। আহত...
ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ કોણે કોણે મંત્રી મંડળમાં સામેલ કરેલ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા મંત્રીઓ ના નામ