શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી વિધાર્થીઓ નો સનમાન સમારોહ તા. ર૧/૦૮/ર૦રર, રવિવાર ના રોજ બંધન પાર્ટીપ્લોટ સિહોર ખાતે યોજાઈ ગયો હતો સમારોહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ (આસી. કમીશ્નર, સેલ ટેક્સ) તથા અતિથી વિશેષ શ્રી રણજીતસિંહ મોરી (મામલતદાર), શ્રી વિજયસિંહ વાળા (આસી. ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ), દીપસિંહ ચાવડા (આસી.રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર); શ્રી નારણભાઈ મોરી (પ્રમુખ, ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત વિકાસ મંડળ) ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લા માંથી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓ ને સન્‍માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ જયરાજસિંહ મોરી, મહામંત્રી ચીથરસિંહ ચૌહાણ તથા યુવાસંઘ ના તમામ કારોબારી સદસ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कश्मीर में सरकार ने बदला कानून, उपराज्यपाल को दी दिल्ली के LG जैसी शक्तियां
जम्मू-कश्मीर में विधानसभा चुनाव कराने की अटकलों के बीच गृह मंत्रालय ने जम्मू-कश्मीर में...
ડૉ.હરિયાણીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરાયા
જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર " સ્વપ્નિલ ખરે દ્વારા ડીસાના પૂર્વ બ્લોક હેલ્થ ઓફીસર અને હાલના...
Roger Federer announces retirement on 15th septer 2022
All time great Roger Federer has announced his retirement from tenis at age of 41 ,with next...
https://3km.in/post-detail/3-km-post-detail/42785
https://3km.in/post-detail/3-km-post-detail/42785
પાડલા બાદ ફરી દુનાવાળામાં ફાયરિંગ, ફાયરિંગમાં 3 ઘવાયા, 2 ની હાલત ગંભીર | SatyaNirbhay News Channel
પાડલા બાદ ફરી દુનાવાળામાં ફાયરિંગ, ફાયરિંગમાં 3 ઘવાયા, 2 ની હાલત ગંભીર | SatyaNirbhay News Channel