15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં ભાડા સહાય માટેની પ્રક્રીયાનો પ્રારંભ
રાજ્ય સરકારે બટાટા કોલ્ડ સ્ટોરેજમાં ભાડા સહાય માટે પ્રતિ કિલોએ એક રૂપિયાની જાહેરાત કર્યા બાદ હવે...
બગસરા તાલુકાના મતદારો કોંગ્રેસને અપાવશે લીડ:-શહેર પ્રમુખનો વિશ્વાસ, ધારી-૯૪ બેઠક પર પરમાર પંજાને પાર ઉતારશે
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર હાલ સમગ્ર મતવિસ્તારના...
दसरा मेळाव्यास उपस्थित राहण्याचे भाजपाच्या पंकजा मुंडे यांचे आवाहन@india report
दसरा मेळाव्यास उपस्थित राहण्याचे भाजपाच्या पंकजा मुंडे यांचे आवाहन@india report
Kejriwal Deceiving Delhi Voters, Engaging in Criminal Violations of Election Code: Chugh
BJP National General Secretary Tarun Chugh strongly condemned AAP leaders, led by Arvind...