15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવર કુંડલાના નવાગામ જાંબુડા ગામના રવિભાઈ કાછીયા નું અકસ્માત કરી ગંભીર ઇજા કરી મોત નીપજાવી ભાગી જનાર નવાગામ જાંબુડા ગામના મનુભાઈ કાતરીયા ઝડપાયો.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અનડીટેકટ ફેટલ વાહન અકસ્માત ના ગુન્હાને ગણતરીની કલાકોમા ડીટેકટ કરી...
पत्नी को ‘तीन तलाक’ देने के बाद पाकिस्तानी महिला से शादी करने का आरोपी जयपुर से गिरफ्तार
राजस्थान पुलिस ने एक व्यक्ति को दहेज उत्पीड़न करने और फोन पर पत्नी को तीन बार तलाक कह कर संबंध...
Tata Motors ने अनवील की Harrier EV, Curvv EV, Sierra EV और Avinya की लॉन्च टाइमलाइन, जानिए कब मारेंगी एंट्री
Tata Avinya EV कॉन्सेप्ट 500 किलोमीटर से ज्यादा की रेंज का वादा करता है। यह दो इलेक्ट्रिक मोटर के...
ભરતનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા માતા પુત્રનું મોત.
ભરતનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા માતા પુત્રનું મોત.