15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
EU के डिजिटल मार्केट्स एक्ट नियमों का उल्लंघन करने वाली पहली कंपनी बनी एपल, नियामकों ने पाया दोषी
एपल वह पहली कंपनी बन गई है जिसने यूरोपीय संघ (European Union) के डिजिटल मार्केट एक्ट नियमों...
GUJARAT NEWS PORBANDAR 03 11 2022
GUJARAT NEWS PORBANDAR 03 11 2022
વડાપ્રધાન શ્રી કરશે આરોગ્ય સેવાઓનું ખાતમુહૂર્ત-લોકાર્પણ #pmmodi #ahmedabad #newsgujarat
વડાપ્રધાન શ્રી કરશે આરોગ્ય સેવાઓનું ખાતમુહૂર્ત-લોકાર્પણ #pmmodi #ahmedabad #newsgujarat
अधिक बारिश होने के चलते फसलों में खराब ,जल्द मिले मुआवजा किसान
अधिक बारिश होने के चलते फसलों में खराब ,जल्द मिले मुआवजा किसान