15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુંબઇનાં ગુજરાતી સમાજ ભવનને કચ્છી દાતાએ માતબર દાન આપતાં નામકરણ
બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ સંચાલિત ગુજરાત ભવન હવેથી `નવનીત ગુજરાતી સમાજ ભવન' તરીકે ઓળખાશે. કચ્છના...
आम जनता को पट्टे दिलाने के लिए पार्षद प्रेम एवरग्रीन करेगे प्रदर्शन
बूंदी। नगर परिषद के पार्षद प्रेम प्रकाश एवरग्रीन का कहना है कि राज्य सरकार के स्वायत शासन विभाग...
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News
amreli I રાજુલા શહેરમાં ત્રિદિવસીય રમત મહોત્સવનું ભવ્ય આયોજન I Divyang News
डॉ. नानासाहेब मयेकर सर्वोच्च नेते होते-उपशिक्षणाधिकारी नरेंद्र गावंड यांचे गौरवोद्गार
रत्नागिरी : मोहिनी मुरारी शिक्षण संस्थेचे संस्थापक तसेच शैक्षणिक, सामाजिक ,क्रीडा क्षेत्रातील...
21 June વિશ્વ યોગ દિવસ : નડાબેટ બોર્ડર ઉપર ઉજવણી કરવામાં આવી #yoga #2024 #gujarat #police
21 June વિશ્વ યોગ દિવસ : નડાબેટ બોર્ડર ઉપર ઉજવણી કરવામાં આવી #yoga #2024 #gujarat #police