15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દીયોદર કોંગ્રેસ ની સભા.. 
 
                      દીયોદર કોંગ્રેસ ઉમેદવાર શિવાભાઈ ભુરીયા ના સમર્થનમાં આઝાદ ચોક દિયોદર ખાતે જાહેર સભામાં બહોળી...
                  
   Gujarat Politics News । ભાજપના મુરતિયા પર આખરી મહોર ક્યારે ? | political update | gujarati news 
 
                      Gujarat Politics News । ભાજપના મુરતિયા પર આખરી મહોર ક્યારે ? | political update | gujarati news
                  
   કડાણા આદિવાસી સમાજ આંદોલનના માર્ગે, જાંબુનાળા ખાતે ભરાયું સમાજનું સંમેલન | #OscarNews #Oni #Gujarati 
 
                      કડાણા આદિવાસી સમાજ આંદોલનના માર્ગે, જાંબુનાળા ખાતે ભરાયું સમાજનું સંમેલન | #OscarNews #Oni #Gujarati
                  
   અમરેલી ના ડો.નીતિનભાઈ ત્રિવેદી  અમરેલી થી સોમનાથ સાઈકલ લઈ પ્રથમ જ્યોતિર્લિંગ ના દર્શન કર્યાં 
 
                      આજરોજ આદરણીય એવા ડો. નીતિનભાઈ ત્રિવેદી જેમણે પવિત્ર શ્રાવણ માસ મા પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી...
                  
   
  
  
  
   
  