15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણ તથા પોકસો ના ગુન્હામાં પકડવાના બાકી આરોપી આશીફભાઇ બફાતીભાઇ શેખ ઉ.વ. - ૨૩ રહે . ધારી હીમખીમડીપરા તા.ધારી જી.અમરેલી વાળા ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
પકડાયેલ આરોપી - આશીફભાઇ બફાતીભાઇ શેખ ઉ.વ. - ૨૩ રહે . ધારી. હીમખીમડીપરા, તા.ધારી જી.અમરેલી, મ્હે ....
Tamil Nadu: मदुरै जिले में कार और कंटेनर के बीच जोरदार टक्कर, हादसे में चार लोगों की मौत
मदुरै जिले के थिरुमंगलम के पास एक कार और कंटेनर ट्रक की टक्कर से बड़ा सड़क हादसा हो गया। इस हादसे...
नवले ब्रिजवर एका विचित्र अपघातात तब्बल 48 गाड्यांचे नुकसान...
पुणे: पुण्यातील नवले ब्रिजवर एक विचित्र अपघात झाला आहे. यामध्ये एकदा भरधाव टँकर एकदोन नाही तर...
*साईबाबा तिर्थक्षेत्र आराखड्यास यावर्षीच हफ्ता देवू राज्य सरकारने दिले आश्वासन-मंत्री शंभुराजे देसाई*
*आ.बाबाजाणी दुर्राणी यांनी पावसाळी अधिवेशनात मांडलेल्या प्रश्नाला उत्तर*
परभणी,दि.24(प्रतिनिधी) : संत श्री साईबाबा यांच्या पाथरीतील जन्मभूमीच्या विकास आराखड्यास आगामी...
દિવ્યાંગો મતદારોને પ્રોત્સાહન અને મદદ માટે ચૂંટણી આઇકોન તરીકે દિવ્યાંગ નંદલાલ છાંગાની નિમણૂક
અર્બન મેટ્રો, ભુજ
દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન...