શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किस शादी मे हुई घटना को लेकर खेर CO से क्यो मिलने पहुँचे आर एस बाली फिर CO का क्यो किया धन्यवाद
कुछ दिन पहले एक शादी में हुई घटना को लेकर खेर CO से क्यो मिलने पहुँचे आर एस बाली फिर CO का क्यो...
भारत में G20, फिर विदेश दौरे पर क्यों गए PM Modi, पड़ोस में क्या हो रहा है? China | Duniyadari E921
भारत में G20, फिर विदेश दौरे पर क्यों गए PM Modi, पड़ोस में क्या हो रहा है? China | Duniyadari E921
भूल भुलैया 3' का टीज़र रिलीज, रूह बाबा की भूमिका में कार्तिक आर्यन का मंजुलिका से रोमांचक सामना
भूल भुलैया 3' का लंबे समय से इंतजार किया जा रहा टीज़र शुक्रवार को रिलीज़ हुआ, जिसमें विद्या बालन...
ગુજરાત ભર માં આજ થી ધો 10 અને 12 બોર્ડ ની પરીક્ષા નું શુભારંભ.
આજથી ધો 10 અને 12 ની બોર્ડ ની પરિક્ષા નુ શુભારંભ..
ઉચ્ચતર માઘ્યમિક અને માધ્યમિક બોર્ડ વિભાગે ધોરણ...
પાંથાવાડા પાસે આવેલ ખિંમત ગામના યુવાને બનાવ્યો નાનકડુ વિમાન
પાંથાવાડા પાસે આવેલ ખિંમત ગામના યુવાને બનાવ્યો નાનકડુ વિમાન