શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डेंगू आजार रोखण्यासाठी पालिका प्रशासनाने त्वरित उपाययोजना कराव्यात - राम पातकर यांची मागणी
डेंगू आजार रोखण्यासाठी पालिका प्रशासनाने त्वरित उपाययोजना कराव्यात - राम पातकर यांची मागणी
मनरेगा शर्मिंको ने अधिशाषी अधिकारी को सौपा ज्ञापन, शहरी मनरेगा भाई भतीजावाद का लगाया आरोप, रजिस्टर की जाँच करने की मांग
हिण्डोली के मनरेगा श्रमिकों ने सोमवार को नगर पालिका हिंडोली के अधिशासी अधिकारी तहसीलदार कमलेश...
प्रियंका गांधी की अमित शाह से मुलाकात:कहा- राजनीति से ऊपर उठकर वायनाड लैंडस्लाइड पीड़ितों की मदद करें, PM ने कुछ नहीं किया
वायनाड सांसद प्रियंका गांधी के नेतृत्व में बुधवार को केरल के सांसदों का डेलिगेशन केंद्रीय गृह...