શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Earthquake in Uttarkashi: उत्तराखंड में भूकंप के लगे झटके, तीन बार हिली धरती
उत्तराखंड के उत्तरकाशी में शनिवार की देर रात भूकंप के झटके महसूस (Earthquake in Uttarkashi) किए...
সোণাৰিত পথ দুৰ্ঘটনাত ছয়জন আহত
সোণাৰিত পথ দুৰ্ঘটনাত ছয়জন আহতসো
সোণাৰিৰ মঞ্জুশ্ৰী চাহ বাগিছাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা । তিনি খন বাইকৰ...
कौन होगा Maharashtra का अगला मुख्यमंत्री, सवाल पर क्या बोले Sanjay Raut? | Maha Yuti | Shivsena
कौन होगा Maharashtra का अगला मुख्यमंत्री, सवाल पर क्या बोले Sanjay Raut? | Maha Yuti | Shivsena
Ahmedabad Metro ના નવા નિયમો જાણી લો નહીં તો....નહીં તો વધી શકે છે તમારી મુશ્કેલીઓ | #shorts
Ahmedabad Metro ના નવા નિયમો જાણી લો નહીં તો....નહીં તો વધી શકે છે તમારી મુશ્કેલીઓ | #shorts