શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: cyber call crime team, gift fraud on-line, सावधान रहे सतर्क रहे, online फ्रॉड से बचे,
Ahmedabad: cyber call crime team, gift fraud on-line, सावधान रहे सतर्क रहे, online फ्रॉड से बचे,
ડીસામાં શંકાસ્પદ અખાદ્ય ઘીની ફેક્ટરી ઝડપાઇ
સમગ્ર રાજ્યમાં ડુપ્લીકેટ ચીજ વસ્તુઓના હબ બનેલા ડીસામાંથી ગઈ રાત્રે અખાદ્ય ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી....
વલભીપુર પો.સ્ટે.ના પીએસઆઇ ડી કે સરવૈયા તથા પોલીસ ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો પર સપાટો
ભાવનગર રેન્જ આઈ જી પી અશોકકુમાર યાદવ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ ની સુચના ને ધ્યાને...
Manipur Violence: ड्रोन और मिसाइल हमलों को लेकर Imphal में महिलाओं ने निकाला मशाल जुलूस | Aaj Tak
Manipur Violence: ड्रोन और मिसाइल हमलों को लेकर Imphal में महिलाओं ने निकाला मशाल जुलूस | Aaj Tak