શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના બસ સ્ટેશન પર કંડકટરને લાખો મારનાર એલઆરડી જવાનની ધરપકડ કરાઈ
વડોદરા શહેરના બસ સ્ટેશન પર કંડકટરને લાખો મારનાર એલઆરડી જવાનની ધરપકડ કરાઈ
108 ની ઈમરજન્સી સેવા એ ખરા અર્થમાં લોકો માટે જીવનદાત્રી સેવા બની છે ત્યારે તેમાં ઇમરજન્સી માં દર્દીને સારવાર આપતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન ખુબજ આગવું સ્થાન ધરાવે છે.
108 ની ઈમરજન્સી સેવા એ ખરા અર્થમાં લોકો માટે જીવનદાત્રી સેવા બની છે ત્યારે તેમાં ઇમરજન્સી માં...
હિંમતનગર : તમે કેમેરાની નઝર હેઠળ છો, વાહન ચાલકો ને 73,21,200/₹ નો દંડ ફટકરાયો.
હિંમતનગર માં આરટીઓ ચાર રસ્તા થી સહકારી ચાર રસ્તા, મોતીપુરા, તુલસી કોમ્પ્લેક્સ, ગોકુલનગર રેલવે...
Lok Sabha Election 2024 Voting: Bengal में मतदान के बीच बवाल, आपस में भिड़े BJP-Congress कार्यकर्ता
Lok Sabha Election 2024 Voting: Bengal में मतदान के बीच बवाल, आपस में भिड़े BJP-Congress कार्यकर्ता