શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पीएम आवास पर चाय पर चर्चा हुई खत्म,संभावित मंत्रियों के साथ हुई मंत्रणा
नरेंद्र मोदी के सरकारी आवास में संभावित मंत्रियों संग चल रही बैठक समाप्त हो गई है। 1 घंटे तक चली...
মাহমৰা সমষ্টিৰ ক্ষেত্ৰপাল-দূৰীবাম সংযোগী পথৰ দুৰৱস্থাই জ্বলাকলা খুৱাইছে জনসাধাৰণক
মাহমৰা সমষ্টিৰ ক্ষেত্ৰপাল-দূৰীবাম সংযোগী পথৰ দুৰৱস্থাই জ্বলাকলা খুৱাইছে জনসাধাৰণক
PM Modi launches Project Cheetah at Kuno National Park, Madhya Pradesh
PM Modi launches Project Cheetah at Kuno National Park, Madhya Pradesh
ગાંધીધામ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
ગાંધીધામ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
ગાંધીધામના બેંકિગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની...