શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर बोली AAP, सड़क से कोर्ट तक लड़ेंगे लड़ाई
CM Kejriwal Arrested: सीएम केजरीवाल की गिरफ्तारी पर बोली AAP, सड़क से कोर्ट तक लड़ेंगे लड़ाई
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
*કાંકરેજ ના વડા ગૌશાળા માં વૃક્ષોરોપણ કરી વૃક્ષ નું જતન કરવા શપથ લેવડાવ્યા*
*આજ રોજ વડાખાતે ગૌશાળા દ્વારા સવારે 9:00 કલાકે મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા...
NCP manifesto shows Abdullahs flogging a dead horse: Chugh ll Hand-in- glove with Pak ISI promoting disruptive agenda : Chugh
BJP national general secretary Tarun Chugh today trashed the election manifesto of NC as a...