શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીશા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડીસા શહેર દક્ષીણ પોલીસ
લતીફ સુમરા બનાસકાંઠા
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી...
કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ ઉજવાયો.
કઠલાલની આર .સી .મિશન પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવ ઉજવાયો.
રેલવે વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી હોવાથી પોરબંદરથી ઉપડતી એક ટ્રેન સહિત ભાવનગરની ચાર ટ્રેનો રદ કરાય
રેલવે વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી હોવાથી પોરબંદરથી ઉપડતી એક ટ્રેન સહિત ભાવનગરની ચાર ટ્રેનો રદ કરાય