શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરગામ દરિયાકિનારે ગણેશજીની ખંડીત મૂર્તિઓ તણાઈ આવતા શ્રીજી ભક્તો થયા આહત
ઉમરગામ દરિયાકિનારે ગણેશજીની ખંડીત મૂર્તિઓ તણાઈ આવતા શ્રીજી ભક્તો થયા આહત
बरसात के चलते क्षेत्र में 300 बीघा फसलों के खेत बने तालाब।
नमाना क्षेत्र में लगातार हुई बरसात से क्षेत्र सहित 300 बीघा फसलों के खेत तालाब बन...
ভাৰতৰ ৪টা দীঘলীয়া ৰে’লপথ
ভাৰতীয় ৰে’লৱেঃ ভাৰতৰ ৪টা দীঘলীয়া ৰে’লপথ, ভ্ৰমণ সম্পূৰ্ণ কৰিবলৈ দিন লাগে
...
वरिष्ठ साहित्यकार विजयवर्गीय के कहानीसंग्रह ‘तीसरा मोड़’ का हुआ विमोचन
उम्र की मोहताज नहीं होती साहित्य की सृजनयात्रा - डॉ. नागौरीवरिष्ठ साहित्यकार विजयवर्गीय के...
नयापुरा चंबल नदी की छोटी पुलिया पर तेज रफ्तार बुलट मोटरसाइकिल फिसलने पर युवक घायल MBS अस्पताल में भर्ती
नयापुरा चंबल नदी की छोटी पुलिया पर तेज रफ्तार बुलट मोटरसाइकिल फिसलने पर युवक घायल MBS अस्पताल में...