શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  वैद्यनाथ सार्वजनिक गणेशोत्सवास सांस्कृतिक व मनोरंजात्मक कार्यक्रमाची परंपरा, याचा भाग होऊन आनंद वाटला - ईशा देओल* 
 
                      परळी (दि. 7) - आ. धनंजय मुंडे अध्यक्ष असलेल्या नाथ प्रतिष्ठान आयोजित वैद्यनाथ सार्वजनिक...
                  
   બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો... 
 
                      કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું છ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક...
                  
   ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સ્ટાર પ્રચારકોની યાદી અંગે શું કહ્યું, જુઓ આ વીડિયો 
 
                      ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સ્ટાર પ્રચારકોની યાદી અંગે શું કહ્યું, જુઓ આ વીડિયો
                  
   मुंबई : सत्र के अंतिम दिन भी विपक्ष का हंगामा, सत्ता पक्ष बैठा विपक्ष के खिलाफ धरने पर 
 
                      मुंबई : सत्र के अंतिम दिन भी विपक्ष का हंगामा, सत्ता पक्ष बैठा विपक्ष के खिलाफ धरने पर
                  
   
  
  
  
   
  