શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लॉ कॉलेज से हाईटेंशन लाइन हटाने की मांग
रावतभाटा रोड़ पर स्थित लॉ कॉलेज की पार्किंग के ऊपर हाईटेंशन लाइन निकल रही हैं जो पेड़ की टहनियों से...
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
જીવન જ્યોત વિદ્યાલય લીમડી ગુરુપૂર્ણિમા નિમિત્તે
ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ...
OpenAI ने दिया यूनिवर्सिटीज को तोहफा, शिक्षा के क्षेत्र में एआई अब ऐसे लाएगा क्रांति
एक तरफ जीपीटी-4o अपनी क्रांतिकारी क्षमताओं से दुनिया को चौंका रहा है तो दूसरी तरफ ओपनएआई ने एक और...