શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ওদালগুৰি জিলা আপকু'ৰ উদ্যোগত শ্বহীদ সাংবাদিক কমলা শইকীয়াদেৱৰ পবিত্ৰ স্মৃতিত সাংবাদিক সংহতি দিৱস পালন
ওদালগুৰি জিলা আপকু'ৰ উদ্যোগত শ্বহীদ সাংবাদিক কমলা শইকীয়াদেৱৰ পবিত্ৰ স্মৃতিত সাংবাদিক সংহতি দিৱস পালন
સહકાર રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માનાં અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર...
ভজো পঞ্চায়তৰ ৭ নং ৱাৰ্ডত প্ৰভাত ফেৰী কাৰ্যসূচী পালন
ভজো পঞ্চায়তৰ ৭ নং ৱাৰ্ডত প্ৰভাত ফেৰী কাৰ্যসূচী পালন।
দেশে স্বাধীনতা লাভ কৰাৰ ৭৫ বছৰ উপলক্ষে...
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો....
કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું 05 કેસ નોંધાતા એક્ટિવ કેસનો...
AIMIM चीफ असदुद्दीन ओवैसी ने क्यों बोले 'Women's Reservation bill मुस्लिम महिलाओं के खिलाफ है'
AIMIM चीफ असदुद्दीन ओवैसी ने क्यों बोले 'Women's Reservation bill मुस्लिम महिलाओं के खिलाफ है'