શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नई बाइक की पहली सर्विस क्यों होती है जरूरी? नहीं कराने पर ये 3 चीजें हो सकती है खराब
New bike First service importance नई बाइक खरीदने के बाद उसकी पहली सर्विस बहुत जरूरी होती है। आप...
પશ્ચિમ વિધાનસભાના AAP ઉમેદવાર રાજુ સોલંકીની રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક.
પશ્ચિમ વિધાનસભાના AAP ઉમેદવાર રાજુ સોલંકીની રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક.
PM Modi ने BJP कार्यकर्ता को किया Phone | Viral Call Recording
PM Modi ने BJP कार्यकर्ता को किया Phone | Viral Call Recording