શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিএম ছেম্পিয়নছ ট্ৰফীৰ ৪ৰ্থ কোৱাৰ্টাৰ ফাইনেলত ফেৰেংগা বিজয়ী
হৰদত্ত-বীৰদত্ত ক্ৰীড়া সংঘৰ উদ্যোগত আৰু বেজেৰা কেন্দ্ৰীয় য়ুৱক সংঘৰ সহযোগত পঞ্চম বাৰ্ষিক "চি. এম....
Patna में PM Modi पर आपत्तिजनक टिप्पणी मामले में Lalu Yadav के खिलाफ शिकायत | Aaj Tak News
Patna में PM Modi पर आपत्तिजनक टिप्पणी मामले में Lalu Yadav के खिलाफ शिकायत | Aaj Tak News
ত্ৰিশ ছেপ্তেম্বৰত ছবিগৃহলৈ আহিব ব্ৰিজ
ত্ৰিশ ছেপ্তেম্বৰত ছবিগৃহলৈ আহিব ৰজতকমল বঁটা প্ৰাপ্ত অসমীয়া বোলছবি ব্ৰিজ ৷ ২০২০ বৰ্ষৰ ৰাষ্ট্ৰীয়...
प्रदेश अध्यक्ष मनोज राठौर ने बाली में पहुंचकर पार्टी के पूर्व वरिष्ठ पदाधिकारी एवं कार्यकर्ताओं से मुलाकात की
जयपुर, 27 अगस्त 2024। भाजपा प्रदेशाध्यक्ष मदन राठौड़ ने बाली में पहुँचकर पार्टी के...
BSNL ने लॉन्च किए दो तगड़े प्रीपेड प्लान, 60 रुपये से कम खर्च पर हफ्ते भर करें फोन पर खुल कर बातें
भारतीय संचार निगम लिमिटेड (Bharat Sanchar Nigam Limited) ने अपने ग्राहकों के लिए दो नए प्लान लेकर...