શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा के निर्देशन मे विशेष अभियान आँपरेशन एन्टी वायरस के तहत लगभग 11 लाख रुपये कीमत के 55 मोबाईल फोन बरामद कर मालिको को लोटाये।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की राजस्थान पुलिस मुख्यालय द्वारा...
गावकऱ्यांनी काढले चक्क गारखेडा गांव विक्रीला,मुख्यमंत्र्याला पाठवीले पत्र
गावकऱ्यांनी काढले चक्क गारखेडा गांव विक्रीला,मुख्यमंत्र्याला पाठवीले पत्र
रुंझ व मझगाँव मध्यम सिंचाई परियोजना को मिली प्रशासकीय स्वीकृति
अजयगढ:-भाजपा के प्रदेशाध्यक्ष व खजुराहो सांसद विष्णुदत्त शर्मा और पन्ना विधायक व खनिज साधन व श्रम...
કોસ્ટેબલ વિદ્યાર્થી છેલ્લો રાઉન્ડ 👮🏃🏃🏃🚓 #gujarat #police #2025
કોસ્ટેબલ વિદ્યાર્થી છેલ્લો રાઉન્ડ 👮🏃🏃🏃🚓 #gujarat #police #2025
ડુંગળીનાં ઉત્પાદન વધારવા મામલે
મહુવા યાર્ડમા સેમિનાર યોજાયો
૮૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ
ઈઝરાયેલના કૃષિ વૈજ્ઞાનિકોની
ઈઝરાયેલ પધ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત
ડુંગળીના ઉત્પાદન માટેનો સેમિનાર...