શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળીયા માં ઠેર-ઠેર ખાડાઓને લઈ આપના બળદેવભાઈ ગઢવીએ પ્રતિક્રિયા આપી
ખંભાળીયા માં ઠેર-ઠેર ખાડાઓને લઈ આપના બળદેવભાઈ ગઢવીએ પ્રતિક્રિયા આપી
મધ્યપ્રદેશથી આવેલી યુવતીનું 181 અભ્યમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
મધ્યપ્રદેશની સગીરા ભાઈ સાથે ઝઘડો થતાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન...
વીજપડી ગામે 113 મો વિના મૂલ્ય નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું......
વીજપડી ગામે 113 મો વિના મૂલ્ય નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું......
ધ્રાગધ્રા હળવદ હાઈવે પર ઉમા કોમ્પલેક્ષ નજીકથી પસાર થતી કારમાં આગ લાગી હતી #surendranagar #dhangdhra
ધ્રાગધ્રા હળવદ હાઈવે પર ઉમા કોમ્પલેક્ષ નજીકથી પસાર થતી કારમાં આગ લાગી હતી #surendranagar #dhangdhra
સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો
દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના માદરે વતન મોજરૂ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,,,,,૧૫૬ ઢોલ થી...