શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલી ના માળા અને માટી ના કૂંડા નું વિતરણ કરાયું
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ...
Jeep Compass और Meridian जनवरी 2024 से हो जाएंगी महंगी, जानिए कितने बढ़ेंगे दाम
Jeep India भी नए साल की शुरुआत से अपनी Compass और Meridian एसयूवी की कीमतें बढ़ाने की योजना बना...
এইবাৰ আৰক্ষীৰ দালাৰাজ
ব্যক্তিগত একাউণ্টত ‘জৰিমনা’ লৈছে ডিব্ৰুগড় আৰক্ষীয়ে৷ যানবাহন শাখাৰ আৰক্ষী বিৰাজ...
*मा.उपमुख्यमंत्री उपस्थितीत ई-बस स्टेशन उद्घाटन समारंभ,स्थळ-पुणे स्टेशन बस डेपो,पुणे येथे संपन्न*
*मा.उपमुख्यमंत्री उपस्थितीत ई-बस स्टेशन उद्घाटन समारंभ,स्थळ-पुणे स्टेशन बस डेपो,पुणे येथे संपन्न*
Pandemic and Research: इस लैब में हो रही अगली महामारी पर रिसर्च (BBC Hindi)
Pandemic and Research: इस लैब में हो रही अगली महामारी पर रिसर्च (BBC Hindi)