શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RBI गवर्नर Shaktikanta Das को मिला Governor of the Year का अवॉर्ड, Raghuram Rajan के बाद बने दूसरे गवर्नर
नई दिल्ली,बिजनेस डेस्क: भारतीयों के लिए आज गर्व का दिन है। भारतीय रिजर्व बैंक के गवर्नर...
ट्रेन से गिरकर मृत्यु मिले युवक की कोटा निवासी के रूप में हुई पहचान
ट्रेन से गिरकर मृत मिले युवक की हुई पहचान कोटा निवासी के रूप में हुई पहचान
बूंदी के कापरेन...
તારાપુર સોમનાથ મહાદેવ શિવાલય હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
તારાપુર શહેરના અતિપૌરાણિક સોમનાથ મહાદેવ શિવાલય ખાતે શિવરાત્રીના દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા...
हाथरस हादसे पर रूस के राष्ट्राध्यक्ष पुतिन ने जताया दुख, राष्ट्रपति और PM मोदी को भेजा शोक संदेश
रूसी राष्ट्रपति पुतिन ने हाथरस सत्संग हादसे पर दुख जताया है। पुतिन ने राष्ट्रपति द्रौपदी मुर्मु...
ಇಂದು ಕೆಂಗೇರಿ - ಚಲ್ಲಘಟ್ಟ ಮೆಟ್ರೊ ನಿಲ್ದಾಣಗಳ ನಡುವೆ ಮೊದಲ ರೈಲು ಪ್ರಯೋಗಿಕ ಸಂಚಾರ ಯಶಸ್ವಿಯಾಗಿ ಪೂರ್ಣಗೊಂಡಿದೆ.
ಇಂದು ಕೆಂಗೇರಿ - ಚಲ್ಲಘಟ್ಟ ಮೆಟ್ರೊ ನಿಲ್ದಾಣಗಳ ನಡುವೆ ಮೊದಲ ರೈಲು ಪ್ರಯೋಗಿಕ ಸಂಚಾರ ಯಶಸ್ವಿಯಾಗಿ ಪೂರ್ಣಗೊಂಡಿದೆ.