ગોધરા નગર પાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ ભૂખરી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ હોવાને કારણે ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને ભારે હલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેમજ આ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ રહેવાને કારણે તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સ્થાનિક રહીશોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના સત્તાધીશો અને પાલિકા સભ્યોને અનેકવાર રજુવાતો કરવામાં આવી હોવા છતાં આ સ્થાનિક રહીશો સાથે વોર્ડના સભ્યો દ્વારા ઉદ્ધતભર્યા વર્તન સાથે કહેવામાં આવ્યું કે અમે તમારા મતની કિંમત ₹ ૫૦૦ છે અને તે અમોએ ચૂકવીને તમારા મતો ખરીદયા છે હવે આ વરસાદી પાણીનો નિકાલ આ વિસ્તારના રહીશો દ્વારા જ પાવડા પકડીને કરો ત્યારે હવે પાણીના નિકાલ માટે પાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો દ્વારા કામ કરાવવાને બદલે સ્થાનિક રહીશો જોડે જ કામ કરવા માટે કહેવામાં આવતું હોય ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા કામ નહી કરો તો વેરો પણ નહીં ભરીએ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે શું પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારોમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે કે પછી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવામાં આવશે તેવી ચર્ચાઓ અહીંના રહીશોના મુખે ચર્ચાના સ્થાને રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಆರ್ಆರ್ ಗೋಲ್ಡ್ ಪ್ಯಾಲೇಸ್ ಮಾಲೀಕರು ವಿಶ್ವಕರ್ಮ ಸಮುದಾಯದ ಬಗ್ಗೆ ಅವಹೇಳನ ಮಾಡಿದ್ದಾರೆ, ತಕ್ಷಣವೇ ಮಾಧ್ಯಮಗಳ ಮುಂದೆ ಕ್ಷಮೆ ಕೇಳಬೇಕು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 5, 2025:
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಶ್ರೀ ವಿಶ್ವಕರ್ಮಸೇವಾ ಸಮಿತಿ'...
NEWS :- KIA Sonet की अपने सेगमेंट में अलग ही दबदबा, बनी किआ की सबसे अधिक बिकने वाली कार
किआ का भारत में सबसे अधिक ग्रो करने का सारा श्रेय किआ सोनेट को दिया जा सकता है। इसके साथ-साथ किआ...
Army provide assistance to 550 stranded tourists in landslide
ARMY PROVIDED ASSISTANCE TO 550 TOURISTS STRANDED DUE TO LANDSLIDE CAUSED...
અમદાવાદ નારોલ વિસ્તારમાં હનુમાન મંદિરની બહાર અસામાજિક તત્વોએ ગૌ માંસના ટુકડા નાખ્યા..
અમદાવાદ નારોલ વિસ્તારમાં હનુમાન મંદિરની બહાર અસામાજિક તત્વોએ ગૌ માંસના ટુકડા નાખ્યા..