15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે આઝાદીના અમૃત મહોત્સવ પર રાજય સરકારે બિલકીસ બાનુ કેસમાં 12 આરોપીઓને છોડી મૂકવા મામલે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા સરકારના નિર્ણય પર ફેર વિચારણા કરી હુકમ પરત ખેંચવા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર આરોપીને છોડી મુકવા મામલે સુરતમાં ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકારના આ નિણર્યને ખુબ જ આઘાતજનક ગણાવી આ નિણર્ય અંગે ફેર વિચારણા કરી હુકમ પરત ખેચવા માંગ કરવામાં આવી હતી ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના દિવસે આપણા વડાપ્રધાન જયારે મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની વાતો કરતા હોય ત્યારે તેમના પોતાના ગુજરાત રાજ્યમાં તેમની જ સરકાર દ્વારા સગર્ભા મહિલા સાથે ગેંગરેપ કેસના ગુનેગારોને માફી આપી છોડી મુકવાનો નીર્ણય લેવામાં આવે તે વધુ આઘાત જનક છે. આ નિણર્ય મામલે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરી આ માફીનો નિણર્ય પરત ખેચવાનો હુકમ કરે એવી માંગ કરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung भारत में एक और स्मार्टफोन करेगी लॉन्च, देखें टेक्नोलॉजी से जुड़ी बड़ी खबर
Samsung भारत में एक और स्मार्टफोन करेगी लॉन्च, देखें टेक्नोलॉजी से जुड़ी बड़ी खबर
બાઇક, સ્કૂટર કે કારમાં સાપ ઘૂસી જાય તો કરો આ 3 કામ, નહીં તો જીવ બચાવવો પડશે ભારે!
તમે ઉપયોગ કરો છો તે બાઇક, સ્કૂટર કે કારમાં જો સાપ ઘૂસી જાય તો તે કેટલું જોખમી હશે તેની કલ્પના...
DHANERA // ધાનેરા પોલીસે બાઈક ચાલકો ને હેલ્મેટ પહેરાવી ને દર રોજ પહેરવાની કરી અપીલ..
ધાનેરા પોલીસે બાઈક ચાલકો ને હેલ્મેટ પહેરાવી ને દર રોજ પહેરવા ની કરી અપીલ..
ધાનેરા માં પોલીસે 50...
पातूर तालुक्यातील अवकाळी पावसाने पिकाचे अतोनात नुकसान, आमदार नितीन देशमुख यांनी केली पाहणी दिले पंचनामे करण्याचे आदेश
पातूर तालुक्यातील अवकाळी पावसाने पिकाचे अतोनात नुकसान, आमदार नितीन देशमुख यांनी केली पाहणी