સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UPSC में लेटरल एंट्री पर सरकार ने लिया यू-टर्न, सीधी भर्ती का विज्ञापन रद्द करने का लिया फैसला
UPSC में लेटरल एंट्री पर सरकार ने लिया यू-टर्न, सीधी भर्ती का विज्ञापन रद्द करने का लिया फैसला
वडिल गेले.. चार मुलींच्या मदतीला देवासारखे धावून गेले आरोग्यमंत्री डॉ.तानाजी सावंत!
वडिल गेले.. चार मुलींच्या मदतीला देवासारखे धावून गेले आरोग्यमंत्री डॉ.तानाजी सावंत!
પાલનપુરમાં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને શોભાયાત્રા નીકળી..
પાલનપુરમાં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને શોભાયાત્રા નીકળી..
ડીસામાં બટાકાના વેપારી સાથે છેતરપિંડી કરનાર શખ્સને કોર્ટે છ માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસાના બટાકાના વેપારી પાસે મૂળ ડીસા વતની અને કડી ખાતે શાક માર્કેટમાં બટાકાનો વેપાર કરતા શખ્સ...