ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા પાટવેલ રોડ પર આવેલ વેલ્ડીંગની દુકાનમાં એક ૩૫ વર્ષના પારસિંગભાઈ હકજીભાઈ પારગી રહે.છાયા ફળિયું ડુંગર નું આકસ્મિક મૃત્યુ થયુ છે. તેમના પત્ની એ ફતેપુરા પોલીસમાં લેખિત ફરીયાદ આપી ફરિયાદમાં જણાવ્યું કે સવારના આઠ સાડા આઠ વાગ્યા ની આસ પાસ મારા કુટુંબી ભત્રીજા રાયસિંગભાઈ મુળજીભાઈ પારગીનો મારા પતિ ના મોબાઈલ ફોનમાં ફોન આવેલ અને વાત કરેલ કે આજે દુકાને જવાનું છે તેમ કહેતા મારો પતિ ફતેપુરા વેલ્ડીંગની દુકાનમાં જવ છું કહી ને ઘરે થી નીકળ્યા હતા. હું મારા સાસ સસરા ઘરે હાજર હતા ને આશરે સાડા અગિયાર બાર વાગ્યે મારા જેઠ સસીકાંત નાથુભાઈ પારગી મને જણાવેલ કે પારસિંગ ને ક્યાં મોકલેલ હતો તે વેલ્ડીંગ ની દુકાનમાં મરણ ગયેલ છે. તે પછી મેં મારા સાસુ સસરા ને જાણ કરેલ તે પછી મારા કુટુંબ ના માણસો ને જાણ કરી હતી. ત્યાર પછી હું મારા કુટુંબ ના માણસો અને અન્ય ફળીયા ના માણસો સાથે રાયસિંગભાઈ મુળજીભાઈ પારગી ની દુકાન પર આવી જોયેલ કે દુકાન ના દરવાજા ખુલ્લા હતા અને અંદર જોતા મારો પતિ દુકાનમાં પડેલ હતો. અને મરણ ગયેલ હાલતમાં હતો. આજુ બાજુ લોખન્ડ તથા વેલ્ડીંગ નું સર સામાન પડેલ હતું. મારો પતિ શુ કારણે મરી ગયેલ તેની મને ખબર નથી. પરંતુ મારો પતિ મજૂરી કામ કરતો હતો અને તે દુકાન છેલ્લા દોઢ-બે માસ થી બન્ધ હતી અને મારા પતિ ને કોઈ બીમારી કે કોઈ જોડે ઝગડો નતો જેથી મારા પતિના મોત બાબતે કાયદેસર તપાસ થવા મારી જાહેરાત છે. મારા સાહેદો મારી જાહેરાતમાં લખાવેલ માણસો તથા તપાસમાં નીકળે તે વિગેરે છે. આમ મરણ જનારના પત્ની ઉષાબેન પરસિંગભાઈ પારગીએ પોતાની લેખિત પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું. ફતેપુરા પોલીસે આકસ્મિક મોત અંગે નોંધ કરી ને આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली-मुंबई एक्सप्रेसवे पर हादसे रोकने के लिए प्रशासन ने करवाई पूजा, यज्ञ के बाद कार का भीषण एक्सीडेंट, सभी सुरक्षित
हमारे शास्त्रों के अनुसार सभी परेशानियां का निवारण भगवान की शरण में है. तो एनएचएआई प्रशासन ने भी...
दिल और दिमाग के लिए बेहद जरूरी है Omega-3 Fatty Acids, इन लक्षणों से करें इसकी कमी की पहचान
Omega-3 Fatty Acids हमारे पूरे स्वास्थ्य के लिए काफी जरूरी होता है। यह यह आपके ब्रेन और हार्ट...
साडवली फार्मसी महाविद्यालयात जागतिक औषध निर्माता दिन विविध उपक्रमांनी साजरा
संगमेश्वर : प्रबोधन शिक्षण प्रसारक संस्था आंबव संचलित इंदिरा इन्स्टिट्यूट ऑफ फार्मसी...
મહુધા તાલુકામાં કોંગ્રેસ વચન પત્રિકા નું વિતરણ
મહુધા ના ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીત સિંહ પરમાર ની આગેવાની મા મહુધા તાલુકાના અલીણા તાબે સાકડીયા ની...
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
ગ્રાહક જ બજારનો રાજા છે, ગ્રાહકે પોતાની બિલ લેવાની જવાબદારી નિભાવવી જોઈએ-મંત્રી ગજેન્દ્રસિંહ...