દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NPS के तहत 20 साल की सेवा पर ले सकेंगे VRS, मिलते रहेंगे ये लाभ
नेशनल पेंशन सिस्टम (एनपीएस) के तहत आने वाले केंद्र सरकार के कर्मचारी अब 20 साल की सर्विस पूरी...
ADC mehul સાથે બનેલ સમગ્ર ઘટના સ્થળે શું થયો હતો અને કઈ રીતે બની ઘટના, જાણો મુહુલ ભાઈ થી, #sms 🗞️📰
ADC mehul સાથે બનેલ સમગ્ર ઘટના સ્થળે શું થયો હતો અને કઈ રીતે બની ઘટના, જાણો મુહુલ ભાઈ થી, #sms 🗞️📰
'ಗೃಹಜ್ಯೋತಿ' ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ವಿಶೇಷ ಸಭೆ
'ಗೃಹಜ್ಯೋತಿ' ಯೋಜನೆಯ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಇಂದು ಬೆಂಗಳೂರಿನ ಕೆ.ಪಿ.ಟಿ.ಸಿ.ಎಲ್...
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...