દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নলবাৰী এন টি ৰোডত বিদ্যুত পৃষ্ঠ হৈ এজনৰ মৃত্যু
আজি নলবাৰী চহৰৰ এন টি ৰোডত এজন যুৱক বিদ্যুত পৃষ্ঠ হৈ মৃত্যুক আকোঁৱালি লব লগা হোৱাত চাঞ্চল্যৰ...
છેલ્લા ૫૦ વર્ષ થી અનડીટેક્ટ ગુનામાં નાસતા ફરતા મર્ડરના આરોપીની ધરપકડ કરતી સરદારનગર પોલીસ Ahmedabad
છેલ્લા ૫૦ વર્ષ થી અનડીટેક્ટ ગુનામાં નાસતા ફરતા મર્ડરના આરોપીની ધરપકડ કરતી સરદારનગર પોલીસ...
અહીંના પુરૂષોને યાતના વેઠીને પણ કરવી પડે છે મહિલાઓની ગુલામી
દુનિયાના મોટાભાગના દેશો પુરૂષ પ્રધાન હોવાનું કહેવાય છે. ઘર,પરિવાર અને બહારના તમામ મુખ્ય નિર્ણયો...
MCN NEWS| जैन समाजाच्या श्री सम्मेदशिखरजी तीर्थक्षेत्राला पर्यटनस्थळाचा दर्जा
MCN NEWS| जैन समाजाच्या श्री सम्मेदशिखरजी तीर्थक्षेत्राला पर्यटनस्थळाचा दर्जा