દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত চাহ বাগিচাৰ কতৃপক্ষ এজাহাৰ ভিত্তিত মৰাণ আৰক্ষীৰে আটক কৰিলে গাঞ্জা ব্যৱসাযীক
মৰাণত চাহ বাগিচাৰ কতৃপক্ষ এজাহাৰ ভিত্তিত মৰাণ আৰক্ষীৰে আটক কৰিলে গাঞ্জা ব্যৱসাযীক
ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી.ના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, નેક અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું થયું આયોજન
*ગુરુકુળ મહિલા કોલેજમાં આઈ.ક્યુ.એ.સી.ના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, નેક અંતર્ગત પાવર...
શહેરના જાગનાથ ભાગોળ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડનું કરાયું વિતરણ.
આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ...
जम्मू-कश्मीर में दो जगह मुठभेड़, बारामूला में तीन आतंकी ढेर:किश्तवाड़ में कल 2 जवान शहीद हुए थे
जम्मू-कश्मीर में PM मोदी की शनिवार को रैली से पहले सुरक्षाबलों और आतंकियों के बीच दो जगहों पर...
Elon Musk ने OpenAI पर किया केस, AI को लेकर सीईओ Sam Altman पर एग्रीमेंट तोड़ने का लगाया आरोप
एलन मस्क ने ओपनएआई और उसके सीईओ सैम अल्टमैन पर मुकदमा दायर किया है उन्होंने आरोप लगाया है कि...