દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Palestine War : Hamas के लड़ाके आसमान से उतरे, गाड़ी के नीचे छिपे लोगों को भी मारा (BBC)
Israel Palestine War : Hamas के लड़ाके आसमान से उतरे, गाड़ी के नीचे छिपे लोगों को भी मारा (BBC)
કડીમાં ગૌરવ યાત્રા : નીતિનભાઈ પટેલે જાહેરસભા સંબોધતા કહ્યું ..કડીમાં ક્રિકેટ સ્ટેડિયમ બનશે, Video
ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નાના મોટા દરેક પક્ષ ચૂંટણીના પ્રચારમાં જોતરાઈ...
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌતમ સ્વામી સહિત ના સંતો પાળીયાદ જગ્યા ના દર્શને
આજરોજ તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ વડતાલ સ્વામિનારાયણ...
Parliament Session: Kiren Rijiju का Congress पर हमला, - Nehru-Indira Gandhi ने खुद को भारत रत्न दिया
Parliament Session: Kiren Rijiju का Congress पर हमला, - Nehru-Indira Gandhi ने खुद को भारत रत्न दिया