દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસ નજીક! ગણાતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝા આજ સિહોર ખાતે નવનાથ દર્શન માટે પોહચ્યા હતા પગપાળા નવનાથ દર્શન કરી બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર મંદિર ખાતે દર્શન લાભ લઈ શ્રધ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા સતત અવિરત વિકાસ વચ્ચે દેશના સો પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૂહદ્ધે માટે પ્રાર્થના કરી હતી! સુનિલભાઈ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે હાલ તેઓનું હોમ ટાઉન બનારસ અને ઉત્તર પ્રદેશ છે ર૦૧૪ _ પછીની કોઈપણ ચૂંટણીઓમાં સુનિલભાઈ ઓઝાની! મહત્વની ભૂમિકા રહી છ નરન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ખાસ વિશ્વાસુ છે ૨૦૧૪ પછી દરેક રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સુનિલભાઈ ઓઝાનો મહત્વનો ફાળો રહ્યો છે જે આજ બપોરના સમયે સિહોરના નવનાથ મંદિરો ખાતે દર્શન માટે પધાર્યા હતા તે વળાએ તેમણે કહ્યાં હતું કે નવનાથના દર્શન માટે 32 વર્ષથી આવું છું અહીં દર્શન કરી વિશ્વ શાંતિની અનુભૂતિ થાય છે તેઓએ. કહ્યાં કે કદાચ આ ધરતીના આશીર્વાદ થી જ છોટે કાશી થી મોટે કાશી સુધી પોહચાયું છે નવનાથ સાથે બ્રહ્મકુંડ અને ગૌતમેંશ્વર ખાતે પણ દર્શન લાભ લઈ સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી સુનિલભાઈની મુલાકાત વળાએ જિલ્લા ભાજપ તેમજ તાલુકા અને શહેર ભાજપના આગેવાન કાર્યકરો પણ તેઓની સાથેજોડાયા હતા ી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BAPS સ્વામી નારાયણ મંદિર ખાતે APMC દ્વારા ખેડૂત લક્ષી કાર્યક્રમ યોજાયો.
BAPS સ્વામી નારાયણ મંદિર ખાતે APMC દ્વારા ખેડૂત લક્ષી કાર્યક્રમ યોજાયો.
Car Tips: मैनुअल गाड़ी को चलाने से क्या होते हैं फायदे, क्यों होता है ऑटोमैटिक ट्रांसमिशन से बेहतर, पढ़ें खबर
Car Tips दुनियाभर में बड़ी संख्या में कारों का उपयोग किया जाता है। भारत में भी लाखों कारें...
કાલોલ ની અંબીકા સોસાયટીના કોમન પ્લોટમા ગેરકાયદેસર રીતે દુકાન બનાવી કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરીયાદ.
કાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી અંબિકા સોસાયટીના કોમન પ્લોટની જમીન પર છેલ્લા ત્રીસ પાત્રીસ વર્ષ થી...
जयपुर में पत्नी के प्रेमी ने की पति की हत्या:शराब पिलाकर पत्थर से कुचला सिर,
जयपुर में सप्ताहभर पहले एक युवक की हत्या के मामले में जयसिंहपुरा खोर थाना पुलिस ने मंगलवार दोपहर...
अग्निवीर निवड प्रक्रिया मानकापूर क्रीडा संकुलात पार पाडणार
जिल्हाधिकारी डॉ. विपिन इटनकर यांनी घेतला सैन्य अधिकाऱ्यांसोबत आढावा
भारतीय सैन्य दलामार्फत विविध पदांसाठी भरती प्रक्रिया सुरू करण्यात आली आहे....