સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ

આજે સાંજે 5 કલાકે ડેમના 23 દરવાજા 2.15 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાશે; ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતાં ડેમની સપાટીમાં વધારો.

હાલમાં 15 દરવાજા 2.35 મીટર ખોલી 1,00,000 અને પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(ફાઈલ ફોટો)

Source - Gujarat Information