આજ રોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ (સોમવાર) ના રોજ દાહોદ તાલુકા, શહેર મંડળ ની બેઠક જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર સાહેબ તથા ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી સાહેબની ઉપસ્થિતિમાં બપોરે 1:30 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ -૧ ટોપી હોલ ગોવિંદ નગર દાહોદ ખાતે કરવામાં આવી.દાહોદ તાલુકામાં તથા દાહોદ શહેર મા રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો.મંડળના હોદ્દેદારો.મંડળ,વોર્ડ ના શક્તિકેન્દ્રના પ્રભારી અને સંયોજક.મંડળ મોરચાના પ્રમુખ અને મહામંત્રી. જિલ્લા મોર્ચા ના હોદેદારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડેલા, કાઉન્સિલરો હાજર રહ્યા. આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો આજ ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ | Ahmedabad Mitra News
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો આજ ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ | Ahmedabad Mitra News
નવરાત્રી પર્વમાં રેલવે મુસાફરી દરમ્યાન મળશે ફરાળી વાનગીઓ,વાંચી જાવ આ ન્યૂઝ
નવરાત્રી પર્વ માં ફરાળી ભોજન મળી રહે તે માટે રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
...
CM Candidate क्यों नहीं घोषित किया? Bhupesh Baghel ने Saurabh Dwivedi को बताई बड़ी बात!
CM Candidate क्यों नहीं घोषित किया? Bhupesh Baghel ने Saurabh Dwivedi को बताई बड़ी बात!